________________
છોડીને પરિપૂર્ણ શુદ્ધ પર્યાયરૂપે પરિણમશે અને : પર્યાયમાં થવા યોગ્ય હોય તે જ થશે એવો ભાવ એવી શુદ્ધ પર્યાયની પ્રગટતા પછી સાદિ અનંતકાળ : નિયતિ શબ્દમાંથી લેવાનો નથી. સુધી ચાલુ રહેશે. જીવમાં વિભાવ અનાદિકાળથી થતો હોવા છતાં એવા વિભાવરૂપે પરિણમન કરે : ભાણ-વભાવનય એવો કોઈ ત્રિકાળ સ્વભાવ નથી. જો વિભાવને કરે : અહીં આચાર્યદેવ ઉપાદાન અને નિમિત્તની એવો જીવનો ત્રિકાળ સ્વભાવ હોય તો તેનો કયારેય : વાત કરવા માગે છે. સિદ્ધાંત એમ છે કે દરેક કાયમ માટે અભાવ ન થઈ શકે.
: પદાર્થમાં જે કાંઈ કાર્ય થાય છે તે પોતાના ઉપાદાન આટલી ભૂમિકા લક્ષમાં રાખીને હવે આ બે :
: અનુસાર જ થાય છે. દરેક પદાર્થ સ્વથી એકત્વ અને
: પરથી વિભક્ત એ રીતે અસ્તિ-નાસ્તિ ટકાવીને જ નય દ્વારા આચાર્યદેવ શું સમજાવવા માગે છે તેનો :
રહેલ છે. દરેક પદાર્થ પોતાથી પરિપૂર્ણ જ છે. અભ્યાસ કરીએ. દરેક પદાર્થને તેનો નિશ્ચિત સ્વભાવ : હોય છે અને તેને અનુરૂપ તેની સ્વાભાવિક ક્રિયા :
• પોતાના સ્વભાવને કાયમ ટકાવીને સ્વભાવ અંતર્ગત હોય છે. અહીં દૃષ્ટાંતરૂપે અગ્નિનો ઉષ્ણ સ્વભાવ
: જેટલી પોતાની ખુબીઓ છે, તેને અનંત પર્યાયોને લીધો છે. તેથી અગ્નિની પર્યાય ઉષ્ણ જ જોવા મળે :
: એક પછી એક પ્રગટ કરે છે. ત્રાણ કાળના છે. એ રીતે જીવનો ત્રિકાળ સ્વભાવ ચેતન છે જે :
સ : પરિણામોને પહોંચી વળવાનું સામર્થ્ય, સૈકાલિક ચેતનમય પરિણામ જીવની સર્વ પર્યાયોમાં જોવા :
: સામર્થ્ય સ્વભાવમાં રહેલું છે. દ્રવ્ય સામાન્ય સ્વભાવ મળે છે. અહીં જીવના સ્વભાવને શુદ્ધરૂપે દર્શાવવા :
: વ્યાપક થઈને પોતાની દરેક સમયની પર્યાયમાં વ્યાપે માગે છે અને શુદ્ધ પર્યાયની પ્રગટતાને જીવની : :
• છે. તેથી દ્રવ્ય કર્તા છે અને પર્યાય કર્મ છે. આવી સ્વાભાવિક ક્રિયા કહે છે. અનિયતિનય દ્વારા '
• વ્યવસ્થા એક જ પદાર્થમાં સંભવે છે. બે પદાર્થ વચ્ચે સ્વાભાવિક પરિણમનના સ્થાને તેનાથી વિરુદ્ધ એવી : કતકર્મપણું બની શકતું નથી. દ્રવ્યને ઉપાદાન કારણ અશુદ્ધ પર્યાયરૂપે, નૈમિત્તિક પરિણામરૂપે . કહેવામાં આવે છે અને પ્રગટ પર્યાયને ઉપાદેય પરિણમવાની જીવની યોગ્યતા દર્શાવવા માગે છે. ' કહેવામાં આવે છે. એક ઉપાદાનને ત્રણ અપેક્ષાથી ત્યાં પાણીનો દૃષ્ટાંત આપ્યો છે. તેનો સ્વભાવ શીતળ
ઓળખાવી શકાય છે. ત્રિકાળ ઉપાદાન, ક્ષણિક હોવા છતાં તેમાં ઉષ્ણતારૂપે પરિણમવાની યોગ્યતા : ઉપાદાન અને અનંતર પૂર્વેક્ષણ પર્યાય પરિણત દ્રવ્ય. લેવામાં આવી છે. એ યોગ્યતા એવા પ્રકારની છે કે : વિશ્વના સમસ્ત પદાર્થો એ રીતે સમયે સમયે જેથી. જેવા નિમિત્ત મળે તે પ્રમાણે પરિણામ થાય. : સ્વતંત્રરૂપે પરિણમી રહ્યા છે. વિશ્વનું પરિણમન પાણી અગ્નિના સંગે ઉષ્ણ થાય પરંતુ કાદવના સંગે : એક નાટકરૂપે છે અને વિશ્વના સમસ્ત પદાથો એ મલિન થાય.
• નાટકમાં ભાગ લેનારા નટ છે. નાટકમાં ભાગ આ રીતે જીવ પોતે સ્વાભાવિક અને નૈમિત્તિક : લેનારા બધા એક બીજા સાથે કોઈને કોઈ પ્રકારના બન્ને પ્રકારના પરિણામને પ્રાપ્ત કરવા માટે સક્ષમ : સંબંધથી જોડાયેલા અવશ્ય હોય છે. તેથી એક છે. અનાદિની અશુદ્ધતા છોડીને શુદ્ધતા પ્રગટ કરવા : પદાર્થનું સ્વતંત્ર પરિણમન લક્ષમાં લીધા બાદ તે માગે તો અવશ્ય કરી શકે. તેણે સ્વભાવ સન્મુખનો : પદાર્થને વિશ્વના સભ્યરૂપે જોઈએ તો તે વિશ્વના પુરુષાર્થ કરવો રહ્યો. અહીં નિયતિ શબ્દથી જે કે અન્ય સમસ્ત પદાર્થો સાથે સંબંધમાં અવશ્ય હોય પરિણામ થવાના હશે તે જ થશે એમ ન લેવું. : છે. આ રીતે દરેક પદાર્થને વિશ્વવ્યાપી સંબંધો સર્વજ્ઞના જ્ઞાનમાં જે પ્રકારે પરિણામ તેની ક્રમબદ્ધ : હોય છે. પ્રવચનસાર - પીયૂષ
૧૭૯