________________
છે. એ સિવાય અન્ય રીતે શરીરના મમત્વનો ત્યાગ : સાથે વિરોધ વિના. આ રીતે સળંગ વિચાર કરીએ નથી. અજ્ઞાનીને આ ખ્યાલ નથી. કોઈનું શરીર તો ખ્યાલ આવે કે આચાર્યદેવ મુનિને ઉપવાસ અસાધ્ય રોગથી ઘેરાયેલું હોય, શરીરની અત્યંત ' કરવાનું અવશ્ય જણાવે છે પરંતુ ઉપવાસ એવા ન કૃશતાના કારણે પરાધીન જીવન જીવવું પડતું હોય કે હોય કે જેથી શરીર ન ટકે. આશય એ છે કે શરીરને અથવા કોઈ એવા તીવ્ર રાગ કે દ્વેષના કારણે : ક્ષીણ કરવાની મુખ્યતા નથી, શરીરને આહાર મળે આપઘાત કરનારને શરીરનું મમત્વ નથી એમ ન : કે ન મળે તેની વિશેષતા નથી. જિનાગમમાં કહી શકાય. વળી શરીર પરદ્રવ્ય છે. તેને આહાર : મુનિધર્મનું પાલન એટલે કે સંયમની મુખ્યતા છે. મળવો કે તેને આહાર ન આપવો એ જીવના હાથની તેની સાથોસાથ શરીર નષ્ટ ન થાય એ રીતે ઉપવાસ વાત નથી. શરીરની કોઈ ક્રિયાથી જીવને લાભ કે કરવાનું જણાવે છે. આવા કથન આવે એટલે નુકશાન શક્ય જ નથી કારણકે એ પરદ્રવ્યની ક્રિયા : મુનિરાજ પણ શરીરને સાધન તરીકે અગ્રતા આપે છે. જીવ પોતાના અશુદ્ધ પરિણામથી સંસારમાં દુઃખી : છે એવો ભાવ આવી જાય. થાય છે અને પોતાના શુદ્ધ પરિણામ વડે અતીન્દ્રિય : આનંદનો અનુભવ કરીને મુક્તિને વરે છે. સાધકને :
છે : વાસ્તવિકતા શું છે? મુનિરાજ ઉપવાસ કરે પોતાની ભૂમિકા અનુસાર જે વ્રત-નિયમો વગેરે : છે તે પણ સંયમના હેતુએ અને આહાર ગ્રહણ કરે સહજપણે વર્તે છે તેમાં અનશનને અવશ્ય સ્થાન :
: છે તે પણ સંયમના હેતુએ. અર્થાત્ તેને પોતાના છે. તેને તપમાં સ્થાન મળ્યું છે. સાધકને :
: સંયમ ધર્મના પાલનની જ અધિકતા છે. તેની
O : સાથોસાથ તેને એ પણ ખ્યાલ છે કે મુનિદશા સ્વરૂપલીનતાપૂર્વક ઉપવાસનો વિકલ્પ અને તે :
': મનુષ્યભવમાં જ શક્ય છે. મુનિએ દેહ પ્રત્યેની અનુસાર શરીરને આહાર ન મળે એવું બધું હોય : છે. ત્યાં એ પ્રકારના જ મેળ વિશેષ હોય છે.
': આસક્તિ તો છોડી જ છે. તેથી તે દેહને પણ
- પરિગ્રહ માને છે. જિનાગમમાં દેહને પરિગ્રહ ગણ્યો ટીકામાં આચાર્યદેવ આ અનશનના બોલમાં ' નથી અર્થાત્ તેનો નિષેધ નથી. પરંતુ મુનિરાજ એક શરત મૂકે છે. તે આપણને આશ્ચર્ય ઉત્પન્ન : દેહથી અત્યંત વિરક્ત જ છે. બાહ્ય વિષય કરનારી છે.
: ગ્રહણમાં જ શરીર સહાયક છે અને મુનિને બાહ્ય “તથા વિધિ શરીરની વૃત્તિ સાથે વિરોધ વિના ' વિષયોમાં રસ નથી. હું બાહ્ય વિષયોને ભોગવી
• શકતો જ નથી એવી નિઃશંકતા હોવાથી તેને પ્રથમ “આહાર' ના બોલમાં “શ્રામય :
સામય એવા પ્રકારની કોઈ ઈચ્છા જ નથી તેથી તે પર્યાયના સહકારી કારણભૂત શરીર’ એ પ્રકારનો :
: પ્રયોજન માટે તેને દેહની કોઈ આવશ્યકતા નથી. શબ્દ પ્રયોગ છે અને આપણે તેનો ભાવ પણ લક્ષમાં :
: મુનિને ખ્યાલ છે કે શરીર શ્રમયમાં બાહ્ય છે. ચાર ગતિમાં માત્ર મનુષ્ય ગતિમાં જ : સહકારી કારણ છે. તેથી તેને ઉપવાસ અને આહાર મુનિધર્મનું પાલન થઈ શકે છે. મુનિદશા વિના મુક્તિ : બન્ને વચ્ચે વિવેક વર્તે છે. તે જરૂર પ્રમાણે અને નથી તેથી મનુષ્ય ગતિની અધિકતા છે. આ બોલમાં - જરૂર પુરતો આહાર અવશ્ય લે છે. અને એથી તેના અનુસંધાનમાં “તથા વિધ” શબ્દ પ્રયોગ : વિશેષ દેહનું લાલન પાલન કરતા નથી. તેને દેહની કરવામાં આવ્યો છે. અર્થાત્ મુનિને વર્તમાનમાં ... અત્યંત ઉપેક્ષા છે તે અપેક્ષાએ તે ઉપવાસ કરે છે. મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે. આ બોલમાં કહે છે કે : દેહની જરૂરિયાત અનુસાર એ આહાર પણ ગ્રહણ એવા મનુષ્ય દેહની “વૃતિ” અર્થાત્ “ટકવું” તેની : કરે છે. પ્રવચનસાર - પીયૂષ