________________
તેને આ પ્રકારના વિકલ્પો યોગ્ય નથી. છતાં : આવી છે. તેનાથી ચૈતન્ય ભીંત મલિન થાય છે માટે વિહારનો અને ધર્મોપદેશનો નિષેધ પણ નથી. આ એમાં પણ રોકાવાનું મુનિને પોષાણ થતું નથી. રીતે મુનિને વિહાર વગેરે હોય છે પરંતુ તેને તેની ' અધિકતા થાય તો છેદનું કારણ બની શકે છે માટે • ગાથા - ૧૬ મુનિ તે અંગે સજાગ છે.
: આસન-શયન-ગમનાદિકે ચર્યા પ્રયત્નવિહીન જે. શરીરઃ-મુનિને શરીર પણ ઉપાધિસ્વરૂપ લાગે છે. •
• તે જાણવી હિંસા સદા સંતાનવાહિની શ્રમણને. ૨૧૬. દેહનો સંયોગ અનિવાર્ય છે. તેનો નિષેધ નથી પરંતુ : શ્રમણને શયન, આસન, સ્થાન, ગમન મુનિને તે દેહ પણ પરિગ્રહરૂપ-પરોજણરૂપ લાગે : ઈત્યાદિમાં જે અપ્રયત ચર્ચા તે સર્વકાળે સતત છે તેથી તેમાં પણ કોઈ પ્રકારે આસક્તિ ન થાય : હિંસા માનવામાં આવી છે. એવી જાગૃતિ રાખી છે.
આ ગાથામાં છેદ શું છે તે વિશેષપણે સમજાવે અન્ય શ્રમણો :- મુનિ સામાન્યરીતે સાથે રહેતા : છે. તેમાં “અપ્રયત ચર્ચા” ની મુખ્યતાથી વાત હોય છે. એકલવિહારી સાધુઓ ઓછા હોય છે. : લેવામાં આવી છે. અપ્રયત ચર્ચા એટલે પ્રમાદ ભાવ. આ બોલમાં અન્ય શ્રમણ સાથેના સંબંધમાં માત્ર : તેમાં સર્વ પ્રથમ પ્રમાદ શું છે તે વિચારીએ. સામાન્ય બોધ્ય બોધકપણાની જ વાત લીધી છે. અર્થાત્ ' રીતે ધર્મ-અર્થ-કામ-મોક્ષ એ ચારને પુરુષાર્થ તત્ત્વની ચર્ચા સમૂહ સ્વાધ્યાય વગેરેનું જ પ્રયોજન : ગણવામાં આવે છે. જિનાગમ પ્રમાણે પ્રથમના ત્રણ દર્શાવ્યું છે. એ રીતે બીજા મુનિ સાથે પણ અન્ય : એ સંસારવર્ધક છે. તેથી તેને ઉંધો પુરુષાર્થ પ્રકારના સંબંધોનો નિષેધ સમજવો જરૂરી છે. સાથે : ગણવામાં આવે છે. મોક્ષ માટેનો પુરુષાર્થ એ જ રહેવાથી એક બીજા સાથે રાગના બંધન ન થાય : સાચો પુરુષાર્થ છે. એ અપેક્ષાએ જેટલો શુદ્ધોપયોગ એવી જાગૃતિ જરૂરી છે. પોતે વિશેષ ગુણવાનના : છે તે જ સાચો પુરુષાર્થ છે અને જે અશુદ્ધોપયોગ પરિચયમાં રહેવા માગે છે. અહીં માત્ર સ્વાધ્યાય- : છે તે પ્રમાદ છે. ચિંતવન-તત્ત્વ ચર્ચા એ પ્રકારે જ્ઞાનની પર્યાયની જ : મુખ્યતા નથી. પોતે આરાધનાની મુખ્યતા રાખે છે. :
અજ્ઞાનીને તો માત્ર અશુદ્ધોપયોગ જ છે માટે વિશેષ સ્વરૂપ લીનતાવાળાના ઉગ્ર પુરુષાર્થ :
છે કે તે તો પ્રમાદી જ છે. જ્ઞાનીને જે શુદ્ધોપયોગ છે તે કરનારના પરિચયમાં રહેવાથી પોતાના પરિણામની : પુરુષાર્થ છે અને જે સવિકલ્પદશા છે તે પ્રમાદ છે. પણ ઉજ્જવળતા થાય એવા પ્રયત્નો કરે છે. અન્ય : અહી સવિકલ્પદશા ભૂમિકાને યોગ્ય હોય તોપણ મુનિઓ સાથે રાગની ઉત્પત્તિ થાય તો એ પણ એક : તે અશુદ્ધોપયોગરૂપ હોવાથી પ્રમાદ જ છે. અહીં બીજો સંસાર જ છે. તેથી મુનિરાજ તેનાથી બચે છે. : બુદ્ધિપૂર્વકના વિકલ્પથી વાત લેવામાં આવે છે.
: મુનિરાજ છઠ્ઠું-સાતમે -સવિકલ્પ-નિર્વિકલ્પદશામાં ધર્મકથા-વિકથા :- ચાર અનુયોગમાં એક : ઝૂલે છે ત્યાં સુધી પ્રમત ગુણસ્થાન એટલે કે પ્રથમાનુંયોગ છે. તેમાં પુરાણ પુરુષોના જીવન : પ્રમાદદશા ગણવામાં આવે છે. સાતમાના ચરિત્ર અને પહેલાના ભવોની વાત વગેરે આવે . સાતિશયથી ઉપરના ગુણસ્થાનોમાં બુદ્ધિપૂર્વકનો છે. તેનો અભ્યાસ પણ વીતરાગતા વધવાનું કારણ : વિકલ્પ આવતો નથી માટે તેને અપ્રમત દશા બને છે. અહીં એવી કથાને પણ વિકથા માનવામાં : કહેવામાં આવે છે. પ્રવચનસાર - પીયૂષ