________________
વિનાનું એવું જિનદેવે કહેલું (શ્રામયનું : અંતરંગમાં મુનિને યોગ્ય શુભ ભાવોનું પ્રતિપાદન અંતરંગ) લિંગ છે. કે જે મોક્ષનું કારણ છે. ' છે. ખ્યાલમાં રહે કે આ ભાવલિંગધારી મુનિનું વર્ણન
• છે. તેથી અહીં ટીકામાં પ્રથમ જ એ વાત લીધી છે કે આ બે ગાથાઓમાં યથાજાતરૂપપણું કેવું :
કે તેને મોહ-રાગ-દ્વેષનો અભાવ છે. ખરેખર તો તેને હોય છે તેનું માત્ર વર્ણન છે. જે શ્રામપ્યાર્થી આ ;
: સકળ ચરિત્ર અર્થાત્ ત્રણ કષાયના અભાવ પૂર્વકની મુનિદશા ગ્રહણ કરે છે. તેની આ બે ગાથાઓમાં :
: વીતરાગતા છે. તેને અનુરૂપ આ યથાજાતપણાનું વાત નથી કરતા. આ રીતે આ બે ગાથાઓમાં : ભાવલિંગી સંતને યથાજાતરૂપપણું કેવું હોય છે :
: વર્ણન છે. તેનો તાદશ ચિતાર આપવામાં આવે છે. ટીકામાં મોહ-રાગ-દ્વેષનો સભાવ હોય તે યથાજાતરૂપને બહિરંગ અને અંતરંગ એમ બે પ્રકારે : દશા કેવી છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે. તેથી ઓળખાવવામાં આવે છે. બહિરંગપણું છે તેમાં : મુનિદશા સાથે તેની સરખામણી કરી શકાય. સર્વ શરીર અને બાહ્યની દશાનું વર્ણન છે. જ્યારે : પ્રથમ બહિરંગ દશા વર્ણવે છે. અજ્ઞાનીને.
મુનિદશા વંતને ૧) વસ્ત્ર આભુષણ ધારણ કરવા. : ૧) જન્મ સમયના રૂપ જેવું રૂપ. ૨) માથાના અને દાઢીમૂછના વાળનું રક્ષણ. | ૨) માથા અને દાઢી મૂછના વાળનો લોચ. ૩) સકિંચનપણું-પરિગ્રહ સહિતપણું. ૩) શુદ્ધતા-અપરિગ્રહ. ૪) સાવદ્યયોગથી યુક્તપણું.
( ૪) હિંસાદિ રહિતપણું. ૫) શરીર સંસ્કારનું કરવું.
૫) અપ્રતિકર્મપણું-શરીરની સજાવટનો અભાવ. પ્રથમ બહિરંગ દશાની વાત શા માટે લીધી : સાધુ નગ્ન દિગમ્બર જ હોય. જ્યાં વસ્ત્રનો પણ તે વિચારીએ. અહીં એ દશાનો જેને ખ્યાલ નથી : નિષેધ છે ત્યાં અન્ય આભૂષણનો પ્રશ્ન જ ન હોય. તેને સમજાવવું છે. માટે માથાના મથાળામાં એ માથા-દાઢી-મૂછના વાળ એ શરીરને શોભા લીધું છે કે આ દશા અનવ્યસ્ત છે અર્થાત્ જીવોને ” આપનારા છે. તેલ નાખીને વાળને વ્યવસ્થિત તેનો અભ્યાસ નથી. હવે જેનો ખ્યાલ ન હોય તેનું : રાખનારા સુંદર દેખાય છે. વળી દાઢી-મૂછ એ સ્વરૂપ સમજાવવું હોય તો જે સ્પષ્ટ પ્રત્યક્ષપણે : મર્દાનગીનું લક્ષણ છે. આ બધાની સફાઈ જરૂરી લક્ષમાં આવી શકે તે વાત પ્રથમ કરવી રહી. તેથી : બની જાય છે. મુનિરાજને શરીરની શોભાની અહીં પ્રથમ જ શરીરની વાત લીધી છે. આપણા : પડી નથી અને વાળની સંભાળ લેવાની ઝંઝટ તેને ખ્યાલમાં એ વાત છે કે મુનિને દેહ પ્રત્યે અત્યંત : પોષાય તેમ નથી. તેથી તે વાળનો લોચ કરે છે. વિરક્તતા છે. તેથી શરીરના રક્ષણના ભાગરૂપ જે : લોચ કરવો એ વાળને ખેંચીને કાઢી નાખવા. કાતર વસ્ત્ર ધારણપણું તે તેને નથી. શિયાળા કે ઉનાળાને ' અથવા અસ્ત્રાથી કાઢવાની વાત નથી. લોચની અનુરૂપ વસ્ત્રો આપણે વાપરીએ છીએ. જેથી ટાઢ- : પ્રક્રિયા એક અપેક્ષાએ કષ્ટદાયક છે. તડકાથી રક્ષણ મળે. મુનિરાજને જન્મ સમયે જે દશા : છે તેવી અર્થાત્ મનુષ્યનો પુરુષ નગ્ન દિગમ્બર ; મુનિરાજ અપરિગ્રહી છે. દેહનો નિષેધ નથી દેહ હોય છે. શરીરની આ મૂળભૂત સ્થિતિ છે. જૈનના : પરંતુ મુનિ તો તેને ઉપાધિ જ માને છે. મોરપીંછી
ચરણાનુયોગસૂચક ચૂલિકા
૨૦