________________
અને કમંડળ તથા શાસ્ત્ર એટલા પરિગ્રહનો નિષેધ : તેવા સ્થાનમાં પણ તેઓ રહેતા નથી. આથી તેઓ નથી. શોચ-સંયમ અને જ્ઞાનના સાધન ઉપરાંત તેને : બાહ્યમાં ઘરબાર છોડીને જંગલમાં વાસ કરે છે. અન્ય પરિગ્રહ હોતો નથી. મુનિને વસ્ત્રના ધાગા • આપણે જે બહિરંગ દશાનું વર્ણન ખ્યાલમાં લઈએ જેટલો પણ પરિગ્રહ સ્વીકાર્ય નથી. જેને બાહ્ય : છીએ તે જ્ઞાનીના આવા પરિણામને જ અનુરૂપ છે. વિષયોની માગણી જ ન હોય તેને પરિગ્રહ ક્યાંથી ? વળી આવા શુભભાવ અંતરંગની શુદ્ધતાને અનુરૂપ હોય. અન્ય પરદ્રવ્ય પરિગ્રહ અર્થાત્ અચેતન : છે. સ્વભાવનું ગ્રહણ એટલે જ્ઞાયકનો નાશ આવું : સમજનારો જ્ઞાની પરદ્રવ્ય પરિગ્રહને ઈચ્છતો નથી. : ૯
ઉપયોગ અને યોગની શુદ્ધિથી ઉપયુકતપણું તો પછી મુનિને તો પરિગ્રહ હોય જ નહીં. : બહિરંગ દશામાં હિંસાનો અભાવ લીધો હતો.
* ત્યાં માત્ર બાહ્ય હિંસાનો અભાવની વાત ન હોય મુનિને સર્વ સાવદ્યયોગનો ત્યાગ વર્તે છે. '
; પરંતુ સાથે અહિંસાના પરિણામની વાત પણ આવી અર્થાત્ હિંસાનો સદંતર અભાવ છે. હિંસામાં અન્ય :
: જાય. તેથી બહિરંગ દશાના વર્ણનમાં પાંચ મહાવ્રત, ચાર અશુભભાવો ગર્ભિત છે. તે અશુભભાવના :
: સમિતિ વગેરેનો સમાવેશ થાય છે. અહીં હવે આગળ સ્થાનમાં મુનિને પાંચ મહાવ્રત - પાંચ સમિતિ વગેરે :
' વાત લે છે. ઉપયોગની શુદ્ધતાની વાત કરે છે. ત્યાં શુભભાવરૂપ પરિણતિ હોય છે. મુનિને શરીરની : " શોભારૂપ અન્ય સંસ્કારોનો પણ અભાવ વર્તે છે. અને
- પ્રશ્ન થાય કે ઉપયોગની શુદ્ધતાની વાત તો
* : ગર્ભિતપણે બધામાં લીધી જ છે. તે તો મુખ્ય છે. આ રીતે યથાજાતરૂપની બહિરંગ દશા છે.
: શુભભાવ અને બાહ્ય આચરણ તેને અનુરૂપ હોય હવે અંતરંગ દશા વર્ણવે છે. ત્યાં ફરીને ; છે. તો અહીં ફરીથી શુદ્ધતા લેવાનું શું પ્રયોજન? મુનિરાજને સકળ ચારિત્ર અર્થાત્ ત્રણ કષાયના : અભાવપૂર્વકની શુદ્ધતાની વાત દોહરાવે છે. :
અહીં ત્રણ કષાયના અભાવપૂર્વકની શુદ્ધતાની ત્યારબાદ જીવના પરિણામની મુખ્યતાથી અંતરંગ : વાત નથી લેવી. તે તો છે જ. અહીં તો એમ વિચારવું દશાની વાત કરે છે.
: છે કે મુનિરાજ ૨૮ મૂળગુણનું પાલન કરે છે ત્યારે
: તેમાં હોંશ નથી. તે પરિણામ સમયે પણ તેનો મુનિરાજને મમત્વનો - મૂછનો અભાવ છે : અભાવ કરીને નિર્વિકલ્પ દશામાં જવા માટેનો તેને અર્થાત્ મિથ્યાત્વનો અભાવ છે. એ તો આપણને
• પુરુષાર્થ ચાલુ જ છે. અર્થાત્ શુભભાવ સમયે પણ ખ્યાલમાં જ છે. અહીં તો તેની સાથે કર્તુત્વનો પણ : તેનો પ્રય
: તેનો પ્રયત્ન તો શુદ્ધોપયોગ માટેનો જ છે. તેથી જ અભાવ છે. મિથ્યાત્વની સાથે પરના કર્તા અને ? તો તે વિકલ્પ તોડીને ફરી નિર્વિકલ્પ થાય છે. દૃષ્ટાંત ભોક્તાપણાના ભાવો સાથે જ હોય છે. અહીં :
અs : : નાનું બાળક ચાલતા શીખતું હોય અને પડી જાય મુનિરાજને બાહ્ય એક પણ પ્રવૃત્તિમાં જોડાવું ગમતું : તો તે
છે . તો તુરત જ ભાખોડિયાભર થાય છે. ત્યાં પડયું નથી. તેને ટીકામાં કર્મપ્રક્રમના પરિણામ કહ્યા છે. : -
: નથી રહેતું. એ જ સિદ્ધાંત મુનિદશામાં લાગુ પડે તેથી આ વર્ણન સમ્યગ્દષ્ટિને લાગુ પડે છે તેમ ન :
: છે. લેતા જેને અત્યંત ઉદાસીનતા છે એવા ભાવલિંગી : સંતની અહીં વાત છે. મુનિરાજને અંદરમાં એવો : મુનિરાજના પરિણામમાં પરની સાપેક્ષતા વૈરાગ્ય છે કે તે સંસારની પ્રવૃત્તિમાં જોડાતો તો એ નથી એમ લીધું છે. બાહ્યનો સંપર્ક છોડી દીધો નથી પરંતુ આજાબાજુ એવી પ્રવૃત્તિઓ ચાલતી હોય : હોવાથી મુનિરાજને પરની સાપેક્ષતા નથી. ખરેખર પ્રવચનસાર - પીયૂષ
૨૧