________________
ટીકામાં અજ્ઞાની જીવને બાહ્ય વિષયોની : ૪ ગાથા - ૭ અભિલાષા છે માટે તેને છકાય જીવની હિંસા દર્શાવી : સિદ્ધિ નહીં આગમ થકી, શ્રદ્ધા ન જો અર્થો તણી; છે. બાહ્ય પ્રવૃત્તિની અધિકતા સાથે સ્થળ અને સૂક્ષ્મ : ઇ ત્રિ
- નિર્વાણ નહિ અર્થાતણી શ્રદ્ધાથી, જો સંયમ નહીં. ૨૩૭. હિંસા અવશ્ય થાય છે એવો ભાવ લેવામાં આવ્યો છે. વળી તેને સર્વજ્ઞ દશા ન હોવાથી ત્યાં અલ્પજ્ઞતા :
આગમથી જે પદાર્થોનું શ્રદ્ધાન ન હોય તો, છે. રાગ સહિતનું ક્ષયોપશમ જ્ઞાન માત્ર પર દ્રવ્યોને : સિદ્ધિ (મુક્તિ) થતી નથી; પદાર્થોને શ્રદ્ધનારો જ એક પછી એક જાણે છે. એ જ્ઞાન પરદ્રવ્યમાં પણ : પણ, જો અસંમત હોય તો, નિર્વાણ પામતો નથી. અંતમુહૂર્તથી ઓછા સમયમાં પલટી જાય છે. તેથી : આગમ જ્ઞાન તત્વાર્થ શ્રદ્ધાન અને સંયમની તે જ્ઞાન પરમાં પણ એકાગ્ર થઈ શકતું નથી. પોતાને ; પ્રાપ્તિ એ યોગ્ય ક્રમ દર્શાવ્યા બાદ આ ગાથામાં જાણતું જ નથી. તેથી સ્વમાં એકાગ્ર થવાનો પ્રશ્ન જ : એવું દર્શાવવા માગે છે કે પ્રમાદવશ જો એ ક્રમ રહેતો નથી. તેથી તેને સંયમ નથી એમ લીધું છે. આ પ્રમાણે કાર્ય ન થાય તો મોક્ષની પ્રાપ્તિ ન થાય. જીવ - જ્ઞાયક - (એકરૂપ)
પદ્રવ્ય - (ન્નેય) – (અનેક)
શે. જ્ઞા. સંબંધ જ્ઞાન ગુણ (એકરૂપ)
->સમયવર્તી પરિણમન (યાકાર) (અનેક) જ્ઞપ્તિ ક્રિયા (એકરૂપ)
'યાકાર જ્ઞાન (અનેકરૂપ) ટીકામાં કહે છે કે આગમનો અભ્યાસ . ભોક્તાપણું મને નથી એવું દ્રવ્યશ્રુતનું જ્ઞાન કરે કરનારો જોયાકાર જ્ઞાન એવા અનેકાકાર સુધી આવે છે. પોતે જ્ઞાન સ્વરૂપ છે અને જ્ઞાન સ્વ-પર પ્રકાશક છે પરંતુ તે જ્ઞાનના એકાકારપણાને લક્ષમાં લેતો ' છે. માટે જ્ઞાન પરશેયને જાણે છે. પરને જાણતા નથી. ઉપરોક્ત ટેબલનો અભ્યાસ કરવાથી ખ્યાલમાં : જ્ઞાનની પર્યાય શેયાકાર થાય છે. આટલું સ્વીકારે આવશે કે જીવ એક છે. તેનો જ્ઞાનગુણ એક છે : છે. પરંતુ આગમના અભ્યાસ વડે શેયાકાર જ્ઞાનનું અને તે એકરૂપ જાણન ક્રિયા કરે છે. વિશ્વમાં રહેલા : અને કાકા૨પણે ગૌણ કરીને જ્ઞપ્તિ ક્રિયાનું પદ્રવ્યો અનેક છે. તે જોયો છે. દરેક પદાર્થની . એકાકારપણું લક્ષમાં લઈને તે દ્વારા જ્ઞાન ગુણ અને અનાદિથી અનંતકાળની પર્યાયો અનંત છે. પરદ્રવ્ય જ્ઞાયક સ્વભાવ સુધી જવાનું કામ કરતો નથી. શેય જે પર્યાયરૂપે પરિણમે છે તે પર્યાયને જોયાકાર : અનેકાકારમાંથી એકાકારમાં આવવાનું કામ કરતો કહેવામાં આવે છે. આ રીતે શેયાકારો પણ અનંત : નથી. તેથી તેવા જ્ઞાનની સાથે તત્વાર્થ શ્રદ્ધાનનું કાર્ય થયા. જીવ એકરૂપ અને શેયો અનેક તેમની વચ્ચે પણ કરતો નથી. શાસ્ત્ર જ્ઞાનનું પ્રયોજન તો શેય જ્ઞાયક સંબંધ થતા જ્ઞાનની પર્યાય પણ શેયાકાર : સમ્યગ્દર્શનની પ્રાપ્તિ છે પરંતુ તે કાર્ય થતું નથી થાય છે અર્થાત્ જ્ઞાનની પર્યાય પણ અનેકરૂપ થાય કે માટે તેને માટે આગમનો અભ્યાસ પણ કાર્યકારી
': નથી એમ કહેવામાં માને છે. અહીં આગમનો અભ્યાસ કરનારો બે : અનાદિકાળથી અજ્ઞાની જીવ અનેક શેયોને પદાર્થનું જુદાપણું લક્ષમાં લઈને બાહ્ય વિષયનું કર્તા ' ક્રમપૂર્વક જાણતો આવ્યો છે. તેથી તેને શેયાકાર
ચરણાનુયોગસૂચક ચૂલિકા
૮૨