________________
આવા શ્રમણ પોતે તરે છે અને લોકને અર્થાત્ : આ ગાથામાં એક વાત સ્વીકારી લીધી છે કે પાત્ર જીવોને તારે છે એટલે કે અન્ય જીવોની : સાચું દ્રવ્યલિંગ એ ભાવલિંગનું સૂચક છે. દ્રવ્યલિંગ મુક્તિમાં નિમિત્ત થાય છે. આવા શ્રમણ પ્રત્યે જેઓ ' હોય પરંતુ તે પણ સાચું છે કે ખોટું એ પણ તપાસવું પ્રશસ્ત રાગ કરે છે તે જીવો પુણ્યશાળી થાય છે. : પડે. વળી દ્રવ્યલિંગ હોય અને તે જીવ અજ્ઞાની પણ અર્થાત્ જો અન્ય પાત્ર જીવ શુદ્ધતા પ્રગટ કરીને ; હોય શકે. જ્ઞાની અને ભાવલિંગી પણ હોય શકે. ભવના અભાવનું કાર્ય ન કરે અને માત્ર શુભભાવમાં : આવી અનેક પ્રકારની શક્યતાઓ રહેલી છે. પરંતુ જ સ્થિત રહે તો આ શ્રમણ તેને તેવા શુભભાવનું . એવું બધું તો પરિચયમાં આવ્યા બાદ જણાય. અહીં નિમિત્ત થાય છે. આ રીતે સાચા શ્રમણ અન્ય જીવોને ! તો ભાવલિંગીધારી સંતને બાહ્યમાં દ્રવ્યલિંગ અવશ્ય શુદ્ધતા અને શુભભાવમાં નિમિત્ત થાય છે એમ ' હોય છે. તેથી દ્રવ્યલિંગ લક્ષમાં આવતા એ દર્શાવ્યું. પહેલાની ગાથાઓમાં (૨૫૭- ૨૫૮) : ભાવલિંગી સંત છે એવું માનીને તેના પ્રત્યે વિનયની કુદેવાદિ અન્ય જીવોને શુભ અને અશુભ ભાવમાં : વાત છે. વળી તે પોતાના કરતાં વિશેષ ગુણવાન નિમિત્ત થાય છે એમ જણાવ્યું હતું.
માનીને ઉપરોક્ત વિનયવંત ક્રિયા
* શ્રમણ કરે છે. - ગાથા - ૨૧ પ્રકૃત વસ્તુ દેખી અભ્યત્થાન આદિ ક્રિયા થકી
એક શ્રમણનો અન્ય શ્રમણ પ્રત્યે આ પ્રકારનો વત શ્રમણ, પછી વર્તનીય ગુણાનુસાર વિશેષથી. ર૬૧. : વ્યવહાર સહજ છે. તેમ દર્શાવ્યા બાદ આ જ ગાથામાં
કહે છે કે ત્યારબાદ ગુણ અનુસાર પ્રવર્તન કરો. એ પ્રકૃત વસ્તુને દેખીને (પ્રથમ તો) અભુત્થાન
: શ્રમણના વિશેષ પરિચયમાં આવતા તેની અંતરંગ આદિ ક્રિયાઓ વડે વર્તો; પછી ગુણ પ્રમાણે.
• દશા કેવી છે તેનો ખ્યાલ કરીને પછી તે પ્રમાણે ભેદ પાડવો આમ ઉપદેશ છે.
તેની સાથે વર્તન કરવું. તેના વિવિધ પ્રકાર આ એક શ્રમણને અન્ય શ્રમણો પ્રત્યેનો સંબંધ : પ્રમાણે વિચારી શકાય. જો દ્રવ્યલિંગ હોય પરંતુ એ કેવો હોય એ વાત આચાર્યદેવ સમજાવવા માગે
: શ્રમણ અજ્ઞાની હોય તો તેનો પરિચય કરવા જેવો છે. “પ્રકૃત વસ્તુ'' શબ્દ નવો છે. અવિકૃત વસ્તુ : નથી. દ્રવ્યલિંગ હોય જ્ઞાની પણ હોય પરંતુ ગુણમાં અવિપરીત પાત્ર. એ રીતે અહીં શ્રમણની વાત કરવા : હિન હોય તો તેના પ્રત્યે સમભાવ રહે પરંતુ વિનય માગે છે. ફૂટનોટમાં તેનો વિશેષ ખુલાસો છે. તે ન હોય. દ્રવ્ય અને ભાવલિંગ બન્ને હોય અને જો અનુસાર અંતરંગના ભાવલિંગને અનુરૂપ બાહ્યના : ગણે અધિક હોય તે તેના પ્રત્યે વિનયનું વર્તન ચાલુ દ્રવ્યલિંગને પ્રકત વસ્તુ ગણવા માગે છે. એક શ્રમણ : રાખી તેના સમાગમમાં રહી જે રીતે પોતાના જ્યારે અન્ય શ્રમણને જાએ ત્યારે તે શું કરે તે વાત : પરિણામોની ઉજ્જવળતા વધે એવું કરવું જોઈએ. આ ગાથામાં સમજાવે છે. અન્ય શ્રમણ જ્યારે દેખાય એવં આ ગાથામાં આચાર્યદેવ દર્શાવવા માગે છે. ત્યારે સર્વ પ્રથમ તો તેનું દ્રવ્યલિગ દેખાય છે. જો દ્રવ્યલિંગ સાચું હોય તો તેના પ્રત્યે વિનયવંત વર્તે : ટીકાકાર આચાર્યદેવ કહે છે કે અન્ય શ્રમણને છે. જે શ્રમણ આવ્યા છે તે મારા કરતાં ગુણમાં . દેખીને તે મારાથી ગુણે અધિક છે એવી માન્યતા અધિક છે એવો ભાવ અંતરંગમાં લાવીને વિનય કરવામાં દોષ નથી. અર્થાત્ પોતાને વિશેષ કરે છે. એટલે કે તેમને જોઈને માનાર્થે ઊભા થઈને : ગુણવાનનો પરિચય કરવાનો અંતરંગનો ભાવ હોય સામા જઈને નમસ્કાર વગેરે કરે છે.
: છે માટે અન્ય શ્રમણ એ રીતે ગુણો અધિક છે એવું ૧૧૬
ચરણાનુયોગસૂચક ચૂલિકા