________________
એ વાત સાચી હોવા છતાં મોટરનો કોઈ : રૂપી જ છે. નાટકમાં ભાગ લેનાર દરેક કહે છે કે મેં ખ્યાલ જ ન હોય અને માત્ર સ્પેરપાર્ટસ બનાવીને : આ નાટક કર્યું. એક કુટુમ્બની મુડી રૂ. એક કરોડ તેમને પછી જોડવાનો-ગોઠવવાનો પ્રયત્ન કરે એવી • હોય તો કુટુમ્બના દરેક સભ્ય પોતાને કરોડપતી શક્યતા જ નથી. સ્પેરપાર્ટસ જોડાયને છેવટ મોટર : કહે છે. વગેરે દૃષ્ટાંતો ખ્યાલમાં લેતા જેને આપણે કેવી બનશે તેનો સંપૂર્ણ ખ્યાલ હોય પછી જ તેના : કોઈ રીતે દ્રવ્યના સ્વભાવરૂપે લક્ષમાં લઈએ તેનો અલગ પાર્ટસ બનાવવામાં આવે. આ રીતે લક્ષમાં : દાવો તેના અનંતગુણો કરી શકે છે. આ વાત લેતા અભેદનો ખ્યાલ આવે ત્યારે જ ભેદ સારી : વિસ્તારથી આ શાસ્ત્રની ગાથા ૧૦૭ માં રીતે સમજી શકાય એ વાત સાચી લાગે. આપણને સમજાવવામાં આવી છે. માટે અહીં લખ્યું છે કે અનંત અનેકાંતનો અભ્યાસ છે તેથી મહાસત્તા અને - ધર્મો દ્રવ્ય વડે વ્યાપ્ત છે. અવાંતર સત્તાઓની ચોખવટ અવશ્ય છે.
હવે આખો જવાબ સંધિરૂપે વિચારીએ ત્યારે મહાસત્તાનો સ્વભાવ એટલે અવાંતર સત્તાઓ અને ;
: આત્માને ચૈતન્ય સ્વભાવી દ્રવ્ય કહ્યું. તે દ્રવ્ય પોતાના તેમની વચ્ચેના સંબંધો, અહીં મહાસત્તા એ દ્રવ્ય છે :
: અનંત ધર્મોમાં વ્યાપેલું બતાવ્યું. ત્યારબાદ એ જ અને અનંતધર્મો એકબીજા સાથે તાદાભ્ય સંબંધમાં :
: દ્રવ્યને ફરીને અનંત ધર્મોના અધિષ્ઠાતારૂપે દર્શાવ્યું. છે તેથી અનંત ધર્મો એ અવાંતર સત્તાઓ છે અને :
• આ રીતે એક વાક્યના જવાબમાં આત્મા ચૈતન્ય તાદાભ્યપણું એ તેમની વચ્ચેના સંબંધો છે. વળી '
: સ્વભાવી છે એટલું જ કહેવું છે પરંતુ એ દ્રવ્ય મહાસત્તા અને અવાંતર સત્તા બન્ને સપ્રતિપક્ષ છે
: સામાન્યનો તેના અનંતધર્મો સાથેનો સંબંધ પણ અર્થાત્ બન્ને એકબીજાની સાપેક્ષતાથી જ સાબિત
: સાથે દર્શાવ્યો. અર્થાત્ અનેકાંત વસ્તુ સ્વરૂપને આ થાય છે.
જવાબમાં વણી લેવામાં આવ્યું છે. અલબત્ત અહીં અનંત ધર્માત્મક દ્રવ્ય છે માટે દ્રવ્યમાં અનંત : માત્ર દ્રવ્ય અને ગુણની જ વાત લીધી છે. પરિપૂર્ણ ગુણો વ્યાપેલા જોવા મળે છે. એ રીતે આત્મામાં અનેકાંત સ્વરૂપ નથી દર્શાવ્યું. એક અપેક્ષાએ એ જ્ઞાન-દર્શન વગેરે છે એ ખ્યાલમાં આવે છે. પરંતુ : જવાબ દ્વારા આચાર્યદેવે પદાર્થનું અર્થસમય રૂપનું દ્રવ્ય દરેક ગુણમાં વ્યાપેલું છે. એવું કથન જરા નવીન : બંધારણ રજા કર્યું એવા સ્વભાવની પ્રાપ્તિ કેવી રીતે લાગે, ટીકામાં લખ્યું છે “ચૈતન્ય સ્વભાવ વડે વ્યાપ્ત : થાય ત્યાં જ્ઞાનસમયનું સ્વરૂપ દર્શાવે છે. અનંત ધર્મો” જેણે પદાર્થનું અખંડ સ્વરૂપ અસ્તિત્વ : સાચા અર્થમાં જાણ્યું છે તેને કોઈ નવીનતા નહીં : આત્મા કેવો છે? ચૈતન્યસામાન્યરૂપ છે. લાગે. આપણને ખ્યાલ છે કે પુદ્ગલ દ્રવ્યરૂપી નથી ચૈતન્ય સામાન્ય – વ્યાપક – અભેદ અધિષ્ઠાતા પરંતુ પુદ્ગલના અસાધારણરૂપી ગુણોના કારણે પુદ્ગલ દ્રવ્યને રૂપી કહેવામાં આવે છે. પુદ્ગલ : અનંત ધર્મો વ્યાપ્ય ભેદ ભેદો દ્રવ્યનું રૂપીપણું આ રીતે સિદ્ધ કર્યા બાદ જ આપણે ;
અહીં ચૈતન્ય સામાન્ય કહેતા – ચૈતન્ય કહી શક્યું કે પુગલ દ્રવ્યરૂપી છે માટે પુદ્ગલ
- લક્ષણથી લક્ષિત આખો આત્મા. દ્રવ્યના બધા ગુણો રૂપી છે. જો પુદ્ગલ દ્રવ્ય સ્વભાવથી જ રૂપી હોય અને તેમ હોતા તેના બધા ' તે પોતાના અનંત ધર્મોમાં વ્યાપે છે. તે અનંત ગુણો રૂપી હોય તો સ્પર્શ વગેરે અસાધારણ ધર્મ ધર્મોનો અધિષ્ઠાતા આત્મા છે. એ રીતે પ્રથમ એવું નામ જ ન પામે કારણકે પુગલના અનંતગુણો : અભેદમાંથી ભેદમાં આવીને ફરી પાછું અભેદ સ્વરૂપ પ્રવચનસાર - પીયૂષ
૧૫૭