________________
દર્શાવ્યું. આ પ્રમાણે આખો આત્મા ભેદાભેદ : અનંત ધર્મો છે માટે તેને વિષય ક૨ના૨ અનંત નયો અભેદરૂપ છે એવું અનેકાંત સ્વરૂપ સમજાવ્યું. આત્માની પ્રાપ્તિ કઈ રીતે થાય ? → જ્ઞાન વડે થાય.
છે.
:
એ જ્ઞાન કઈ રીતે કાર્ય કરે છે. તે સમજતા પહેલા થોડી ભૂમિકા સમજી લઈએ. જ્ઞાનની : પર્યાયના મતિ આદિ પાંચ ભેદો છે. તેમાં જે અજ્ઞાની જીવ આત્માને પ્રાપ્ત કરવા માગે છે તે શ્રુતજ્ઞાન વડે જ આત્માને જાણી શકે છે. મતિજ્ઞાનપૂર્વક શ્રુતજ્ઞાન હોય છે. શ્રુતજ્ઞાનના બે પ્રકાર છે. પ્રમાણ અને નય. અવધિજ્ઞાન અને મન:પર્યય જ્ઞાનનો વિષય રૂપી પદાર્થો છે તેથી તે આત્માની ઓળખાણ માટે નકામા છે. કેવળજ્ઞાન વિદ્યમાન જ નથી. તેથી આત્માની ઓળખાણ માટે એક શ્રુતજ્ઞાન જ ઉપયોગી છે.
આખો પદાર્થ પ્રમાણ જ્ઞાનનો વિષય આત્માનો એક ભેદ-અંશ → નયજ્ઞાનનો વિષય
-
ગુરુનો ઉપદેશ અને શાસ્ત્રો → શિષ્ય એ ઉપદેશને ગ્રહણ કરે -> વાચક એવા શબ્દો વડે - નયજ્ઞાન → સ્વાનુભવ ->
જે આત્માનુ સ્વરૂપ સમજવા માગે છે તે જેણે આત્માને જાણ્યો છે તેની પાસેથી આત્માનું સ્વરૂપ સમજવા જાય છે. શ્રીગુરુ તેને આત્માનું સ્વરૂપ સમજાવે છે. તે આ પ્રમાણે
જ્ઞાની ગુરુનું → પ્રમાણ
જ્ઞાન
જ્ઞાન
પ્રમાણ જ્ઞાન વડે જ સ્વાનુભૂતિ થાય છે.
:
નય જ્ઞાનની વ્યાખ્યા :- વસ્તુના વિધિપૂર્વકના ભેદને વિષય ક૨ના૨ા શ્રુતજ્ઞાનના અંશને નય જ્ઞાન કહેવામાં આવે છે. આ રીતે આત્માના એક એક
અજ્ઞાની જીવને ભાવશ્રુત પ્રમાણ જ્ઞાન નથી. તે પ્રથમ નયજ્ઞાન વડે જ આત્માનું સ્વરૂપ સમજી શકે તેમ છે. તેથી જ્ઞાની ગુરુ નિર્વિકલ્પ દશામાંથી બહાર આવી. સવિકલ્પ દશા વડે, નયજ્ઞાન વજે ઉપદેશ આપે છે, સમજાવે છે. શિષ્ય નયજ્ઞાન વડે સમજે છે. ત્યારબાદ નયાતિક્રાંત થઈને ભાવશ્રુત
:
ધર્મને વિષય ક૨ના૨ા અલગ નય છે. આત્માનાં પ્રમાણજ્ઞાન વડે સ્વાનુભૂતિ પ્રગટ કરે છે.
પ્રમાણરૂપ શ્રુતજ્ઞાન પ્રગટ થવામાં દ્રવ્યશ્રુતનું નિમિત્ત છે. દ્રવ્યશ્રુત એ શબ્દ સમય છે અને ભાવશ્રુત એ જ્ઞાનસમય છે.
સ્વાનુભવ ← પ્રમાણ ← નય
જ્ઞાન
જ્ઞાન
દ્રવ્યમ્રુત → દ્રવ્યશ્રુત જ્ઞાન - દેશના લબ્ધિ આત્માના કોઈ ધર્મનું જ્ઞાન ભાવશ્રુત પ્રમાણજ્ઞાન
}
નય જ્ઞાન વડે શિષ્યને સમજાવે છે.
શબ્દ સમય
શિષ્ય નય જ્ઞાન વડે સમજે છે.
જ્ઞાન સમય
:
સ્વરૂપનું) વર્ણન કરવું હોય તો સ્યાદ્વાદ શૈલીથી જ થાય અર્થાત્ પ્રમાણ જ્ઞાન વડે જે જાણ્યું હોય તેનું ભેદપૂર્વક વિસ્તારથી વર્ણન નયજ્ઞાન વડે જ
થાય.
અનાદિના અજ્ઞાની જીવને આત્મજ્ઞાનની પ્રાપ્તિ આ પ્રકારે જ થાય છે. અનેકાંત વસ્તુ સ્વરૂપ પ્રમાણજ્ઞાન બે પ્રકારનું છે. કેવળજ્ઞાન પ્રમાણ જ્ઞાન (પ્રમાણજ્ઞાન) થાય પરંતુ તેનું (અનેકાંત : અને ભાવશ્રુતપ્રમાણ. અન્ય ચાર જ્ઞાનના બધા
૧૫૮
ચરણાનુયોગસૂચક ચૂલિકા