________________
અનાહારક જ છે. જેવો પોતાનો શુદ્ધ સ્વભાવ છે : ગાથા- ૦૨૮ એવી પર્યાય પ્રગટ કરવા પ્રત્યે પુરુષાથવત : કેવલશરીર મનિ ત્યાંય “મારું ન’ જાણી વણ-પ્રતિકર્મ છે, જીવને દેહની અત્યંત ઉપેક્ષા વર્તે છે તેથી તે ”
- નિજ શક્તિના ગોપન વિના તપ સાથ તન યોજેલ છે. ૨૨૮. જ્યારે શરીરથી ઉદાસીન છે તો તે આહાર પ્રત્યે તો : અત્યંત ઉદાસીન છે. મુનિને દેહ પ્રત્યેનું વલણ કેવું : કેવળદેહી શ્રમણે (જેને માત્ર દેહરૂપ પરિગ્રહ જ હોય છે. તે વાતની ઘણી સ્પષ્ટતા આચાર્યદેવે : વર્તે છે એવા મુનિએ) દેહમાં પણ “મારો નથી” આ ચરણાયો ગ ચૂલિકામાં કરી છે. તે થી : એમ સમજીને પરિકર્મ રહિત વર્તતા થકા, પોતાના મુનિરાજની અંતરંગ દશા સમજવાનું સુગમ થયું આત્માની શક્તિને ગોપવ્યા વિના તપ સાથે છે. સમયસાર નિર્જરા અધિકારમાં ગાથા છે કે ' તેને (દેહને) યુક્ત કર્યો (જોડયો) છે. અરતિભાવે દારૂ પીનારાને જેમ દારૂની કોઈ '
યુક્તાહારીપણાનો વિષય હજા લંબાવે છે. અસર નથી તેમ અરતિભાવે આહાર લેનારા ખરેખ
: મુનિને સર્વ પરિગ્રહનો ત્યાગ છે. તેમાં દેહનો પણ અનાહારક જ છે.
: ત્યાગ છે. આમ હોવા છતાં જીવનો દેહ સાથેનો અનશન એ તપ છે. મુનિને અનાહારી ગણીને : સંબંધ અવશ્ય રહે છે. તીર્થંકર પરમાત્મા પણ સકલ મુનિ તપ કરી રહ્યા છે એમ લેવામાં આવ્યું છે. ' પરમાત્મા છે. શરીર અઘાતિ કર્મનું ફળ છે. તેમાં પોતાનો આત્મા અનશન સ્વભાવી છે કારણકે તેને ' જીવની નિમિત્ત અપેક્ષાએ પણ સત્તા પડતી નથી આહારની જરૂર નથી. આત્માને અનુસરીને પરિણામ : અર્થાત શદ્ધ પર્યાય દ્વારા ઘાતિ કર્મોનો નાશ થાય કરનાર જ્ઞાનીને પણ આહારની ઈચ્છા નથી. અહીં : છે પરંતુ એ રીતે અઘાતિ કર્મોનો નાશ થતો નથી. તેનો સ્વતંત્ર પુરુષાર્થ કેવો છે તે વાત ચાલે છે. : આ રીતે મુનિને પણ શરીર સાથે સંબંધ હોય છે. પોતે પોતાના સ્વભાવમાં, નિર્વિકલ્પ દશામાં ટકી . વળી મુનિને પોતાના મુનિધર્મને બાધા ન આવે એવા શકે ત્યારે તો તે ખરેખર આહાર ગ્રહણ કરતો નથી. ' પ્રકારનો કષાય વિદ્યમાન છે. તે દ્વારા તે શરીર સાથે વિકલ્પ દશામાં દેહ તરફ લક્ષ જાય અને આહારની : જોડાય છે ખરા પરંતુ શરીરનો નિષેધ ન હોવા છતાં ઈચ્છા થાય ત્યાં તે સ્વતંત્રપણે તે ઈચ્છાનો કરનાર :
: મુનિ તો તેને અન્ ઈચ્છનીય પરિગ્રહરૂપે જ માને નથી એવો ભાવ લેવો છે. પુરુષાર્થની કચાશને :
છે તેથી તે દેહની તેને ઉપેક્ષા જ વર્તે છે. હવે આગળ કર્મની બળજોરી સાથે જોડીને કથન કરવામાં આવે :
: વિચારવામાં આવે છે. તો તે કર્મના ઉદયના કારણે આહાર લેવા માટે : લાચાર થયો છે એવું પણ કહી શકાય. ખ્યાલમાં : મુનિ પોતાના સ્વભાવમાં લીન રહે તે સાચા રહે કે મુનિને આહારનો વિકલ્પ આવે અને તે : અર્થમાં તપ છે. મુનિ સવિકલ્પ દશામાં આવે ત્યારે આહાર ગ્રહણ કરે ત્યારે પણ તેના મુનિપણાને બાધા : તે તપને અનુરૂપ પોતાના શુભ ભાવો તેને હોય આવતી નથી. અહીં બાધાનો તો પ્રશ્ન જ નથી. પરંતુ : છે. તે તપના ભાવની સાથે મુનિ શરીરને જોડે છે આચાર્યદેવ તેને પણ તપ કહે છે. મુનિને જે રીતે : એવું આ ગાથામાં આચાર્યદેવ કહેવા માગે છે. આ અનાહારી ગણવામાં આવે છે તે જ પ્રમાણે તેને : વાત વાંચીએ ત્યારે આપણને સહજપણે વિચાર થાય અવિહારી પણ ગણવા યોગ્ય છે. ઈર્યાસમિતિપૂર્વક કે તપ એ તો જીવની શુદ્ધ પર્યાય છે. જીવ પોતાને ચાલે છે ત્યારે પણ તેને અવિહારી જ ગણવામાં : શરીર સાથેના સંબંધથી છોડાવે છે અને છતાં તેની આવે છે.
: સાથે થોડો સંબંધ અનિવાર્ય છે એ આપણે ખ્યાલમાં ૫૪
ચરણાનુયોગસૂચક ચૂલિકા