________________
નિશ્ચિત (નિર્ણિત) કરેલ છે, કષાયોને જેણે : દર્શાવે છે. પદાર્થ તેના અનંત ગુણો, દરેક ગુણના શમાવ્યા છે અને જે અધિક તપવાળો છે-એવો : અનંત નિરંશ અંશો અને એ બધાના અનાદિથી જીવ પણ જો લૌકિક જનોના સંસર્ગને છોડતો : અનંતકાળ સુધીના અનંત પરિણામો. આવું સંપૂર્ણ નથી. તો તે સંયત રહેતો નથી. (અર્થાત અસંયત : સ્વરૂપ ય છે અને પ્રમેયત્વ ગુણ જ્ઞાનને અર્પણ થઈ જાય છે)
: કરે છે. જાણનારું જ્ઞાન પોતાની શક્તિ અનુસાર
એને ગ્રહણ કરે છે અર્થાત્ જાણે છે. સર્વજ્ઞ શાર્થપદ નિશ્ચય
: પરમાત્માની કેવળજ્ઞાનની એક સમયની પર્યાય એ મુનિને સૂત્રાર્થપદનિશ્ચય ગણવામાં આવ્યા : સંપૂર્ણ નિર્વિઘ્ન ખીલેલી પ્રગટ પર્યાય છે. તેમાં છે. તે શબ્દનો ભાવ ટીકાકાર આચાર્યદેવ આ પ્રમાણે : જાણવા લાયક બધા શેયોને એકી સાથે એક સમયમાં ખોલે છે. સૂત્ર એટલે શાસ્ત્ર. તેમાં ભગવાનની : જાણી લેવાની તાકાત છે. આ રીતે વિશ્વના સમસ્ત દિવ્યધ્વનિ બાર અંગ અને આચાર્યો વડે રચાયેલા : પદાર્થો શેયત્વ લઈને રહેલા છે. જીવમાં શેયત્વ અને બધા આગમો અને પરમાગમોનો સમાવેશ થાય : જ્ઞાનત્વ બને છે. તેથી જીવ જાણનાર થઈને સ્વ અને છે. તેને અહીં શબ્દ બ્રહ્મ કહે છે. તે શબ્દસમય છે. • પર બધું જાણી શકે છે. “આખોય” કહેતા અનંતા તીર્થકરોની દિવ્યધ્વનિ. :
આ રીતે વિશ્વને પરમાત્માના જ્ઞાન સાથે સીધો ભવિષ્યમાં થનારાની વાત પણ સાથે આવી જાય :
: સંબંધ છે. વિશ્વ એ અર્થસમય છે અને પરમાત્માનું છે. તીર્થકરોના અનેક ગણધરો અને તેમનાથી : રચાયેલા બધા બાર અંગો. ત્રણ કાળના આચાર્ય
• જ્ઞાન એ જ્ઞાનસમય છે. હવે શબ્દસમયનું સ્થાન કયાં ઉપાધ્યાય-સાધુ દ્વારા રચિત ચાર અનુયોગના
: છે? તેનું સ્થાન જ્ઞાનસમય અને અર્થસમયની વચ્ચે શાસ્ત્રો. આ બધું “આખાય શબ્દ બ્રહ્મમાં સમાય :
: છે. તે આ પ્રમાણેઃ- કોઈ પાત્ર જીવ આત્માનું છે તે શબ્દબ્રહ્મ સમય છે” શૂન્ય નથી અને વળી
: (પોતાનું) સ્વરૂપ સમજવા માગે છે તે જ્ઞાની ગુરુના વસ્તુના યથાર્થ સ્વરૂપને દર્શાવનાર હોવાથી સત્યરૂપ
: યોગમાં આવે છે. જેણે આત્માને જાણ્યો છે. તે પણ છે. એ શબ્દબ્રહ્મ વાચક થઈને વાચ્ય એવા :
: આત્માનું સ્વરૂપ જણાવી શકે. તેથી તે જ્ઞાની ગુરુ વિશ્વનું પ્રતિપાદન કરનાર છે.
: પાસેથી સમજવા માગે છે. અન્યને સમજાવવું હોય
: તો ત્યાં શબ્દનું માધ્યમ વચ્ચે આવ્યા વિના રહેતું જિનાગમમાં અર્થ સમય- જ્ઞાનસમય- . નથી. જ્ઞાની પોતે આત્મસાધના કરી રહ્યા છે અને શબ્દસમય એવા સમયના ત્રણ પ્રકાર દર્શાવવામાં ... શબ્દો વડે ઉપદેશ દ્વારા અન્યને સમજાવે છે. શબ્દો આવે છે. અર્થસમય એ વિશ્વના બધાય સમય : વાચક થઈને વાચ્ય એવા શુદ્ધાત્માનું સ્વરૂપ સમજાવે પદાર્થોના સ્વરૂપને દેખાડે છે. વિશ્વના સમસ્ત : છે. શિષ્ય શ્રીગુરુનો ઉપદેશ મેળવે છે અને વાચક પદાર્થોને જાણનારું સર્વજ્ઞનું જ્ઞાન છે. તેને : એવા શબ્દો દ્વારા વાચ્ય એવા પોતાના સ્વભાવને જ્ઞાનસમય કહે છે. પ્રમેયત્વ એક સામાન્ય ગુણ છે - જાણવાનો પ્રયત્ન કરે છે. પાત્ર જીવ શ્રીગુરુની જે બધા દ્રવ્યોમાં જોવા મળે છે. વસ્તુનો પ્રમેયત્વ : અરૂપી સાધનાને પણ લક્ષમાં લઈને એ રીતે સીધી ગુણ જે દર્શાવે તેને ગ્રહણ કરનાર જ્ઞાન છે. જ્ઞાન : સાધનાની રીત પણ શીખી લે છે. શબ્દો દ્વારા જાણવા માગે છે અને જ્ઞેય જણાવવા માગે છે. : સમજણ એ થીયરી છે અને સાધનાની ક્રિયા દ્વારા પ્રમેયત્વ ગુણ તો વસ્તુનું સંપૂર્ણ સ્વરૂપ દરેક સમયે : સમજણ એ પ્રેકટીકલ છે. પાત્ર જીવને માટે જ્ઞાનીની પ્રવચનસાર - પીયૂષ
( ૧૨૧