________________
વીતરાગતાના માર્ગે ચાલે છે તે દ્વેષના ભાવ કરે : જેવું છે. આઠ પ્રકારના મદમાં જ્ઞાન અને તપનો અને તે પણ અધિક ગુણવાન પ્રત્યે તેનું આશ્ચર્ય : મદ ઘણો જ ખતરનાક છે. તેથી પાત્ર જીવે બરોબર અવશ્ય થાય. પરંતુ એવી પણ શક્યતા રહે છે તેથી : ખ્યાલ રાખવા જેવું છે. જે વિશેષ ગુણવાન પાસેથી આચાર્યદેવ સોનું તેના પ્રત્યે ધ્યાન ખેંચવા માગે માનની આશા રાખે તે માત્ર ચારિત્રથી ભ્રષ્ટ થાય છે. વિશ્વમાં અનંત સિદ્ધ ભગવંતો છે જે યોગ્ય : એમ ન લેતા તે મિથ્યાષ્ટિ થાય છે એમ અહીં પુરુષાર્થ ઉપાડે તે બધા મુક્તિને પ્રાપ્ત થાય છે. : સમજાવવા માગે છે. તેથી ઈર્ષા અદેખાય-દ્વેષ વગેરેને વીતરાગ માર્ગમાં કોઈ સ્થાન નથી. છતાં ક્યારે કેવા અયોગ્ય
- ગાણ - ૭ પરિણામો પણ થઈ જાય એવી શક્યતા રહે છે તેથી મુનિ અધિકગુણ હીનગુણ પ્રતિ વર્તે યદિ વિનયાદિમાં, સજાગ રહેવા જેવું છે. જો એવા વિપરીત દ્વેષના ' તો ભ્રષ્ટ થાય ચરિત્રથી ઉપયુક્ત મિથા ભાવમાં. ૨૬૭. ભાવો આવી જાય તો તે શ્રમણ ચારિત્રથી ભ્રષ્ટ : જેઓ શ્રમયમાં અધિક ગુણવાળા હોવા છતાં થાય છે એમ કહેવા માગે છે.
હીનગુણવાળા પ્રત્યે (વંદનાદિ) ક્રિયાઓમાં વર્તે - ગાથા - ૨૬૬
: છે, તેઓ મિથ્યા ઉપયુક્ત થયા થકા ચારિત્રથી જે હનગુણ હોવા છતાં હું પણ શ્રમણ છું મદ કરે,
: ભ્રષ્ટ થાય છે. ઈચ્છે વિનય ગુણ-અધિક પાસ, અનંતસંસારી બને. ૨૬૬. : આચાર્યદેવ આ બધી ગાથાઓમાં આપણને જે શ્રમણો ગુણે હીન (હલકો) હોવા છતાં હું : વિસ્મયજનક આઘાત લાગે એવી વાત એક પછી પણ શ્રમણ છું' એમ માનીને અર્થાત ગર્વ કરીને : અ
Aહ સે . એક રજૂ કરતા જાય છે. “વંદુતગુણ લબ્ધયે'
& 1 ગુણે અધિક પાસેથી (જે પોતાના કરતાં અધિક : અલાઇનલમાં
તો દિ : અર્થાત્ વંદન વગેરે કરવા પાછળનો આશય પોતે ગુણવાળા હોય એવા શ્રમણ પાસેથી) વિનય.
તેમના જેવા ગુણ પ્રગટ કરવા માગે છે એ પ્રકારનો ઈચ્છે છે, તે અનંત સંસારી થાય છે.
: છે. અહીં હીન ગુણવાળા પાસેથી શું મેળવવું છે. તે
: તો સંસારમાં વિશેષ ગુંથાયેલો છે. તેનો સંસર્ગ તો ગા. ૨૬૫ના અનુસંધાનમાં આ ગાથાનો : પોતાને પડવામાં નિમિત્ત થાય તેમ છે. માટે આ વિચાર કરીએ તો ખ્યાલ આવે કે અહીં તો વિશેષ : પ્રકારના ભાવ યોગ્ય નથી. લૌકિક પ્રયોજનની કોઈ ઉતરતા ભાવો છે. આપણામાં કહેવત છે કે અધુરો : પ્રકારે મુખ્યતા થાય તો જ આ પ્રકારના ભાવો ઘડો છલકાય. એવી સ્થિતિ અહીં દર્શાવવામાં આવી ' આવવાની શક્યતા હોય છે. વળી એવું કોઈ લૌકિક છે. બાહ્યનું દ્રવ્યલિંગ એ મુનિપણું નથી. પરંતુ જેને : પ્રયોજન મુનિ માટે નિંદનીય જ છે તેથી તે બાહ્ય ક્રિયાનો જ આગ્રહ છે અને અંતરંગ પરિણતિનું : મુનિપણાથી ભ્રષ્ટ થાય છે એવું સમજાવવા માગે લક્ષ નથી, તેનો મહિમા નથી, એની આ પ્રકારની : છે. સ્થિતિ થાય એ સમજી શકાય એવું છે. જે જ્ઞાની છે, જેને ભાવલિંગની પ્રગટતા થઈ નથી પરંતુ જેણે : ગાથા - ૨૮ મુનિપણું લીધું છે એવા પાત્ર જીવને તો પોતાની : સુત્રાર્થપદનિશ્ચય, કષાયપ્રશાંતિ, તપ-અધિકત્વ છે, ભૂમિકાનો બરોબર ખ્યાલ છે. તેને તો આ પ્રકારનો : તે પણ અસંયત થાય, જો છોડે ન લૌકિક-સંગને. ૨૬૮. વિકલ્પ પણ ન આવે. ચાર કષાયમાં માન કષાય :
જીવનું કેટલું અહિત કરે છે તે સદાય લક્ષમાં રાખવા સૂત્રો અને અર્થોના પદને (અધિષ્ઠાનને) જેણે ૧૨૦
ચરણાનુયોગસૂચક ચૂલિકા