________________
સાધના (અંતરંગ પરિણતિ) એ અંતરંગ સાધન છે : વિશ્વના સમસ્ત પદાર્થોના યાકારો. એ રીતે સૂત્ર અને શબ્દો એ બહિરંગ સાધન (નિમિત્ત) છે. આ અને અર્થ બન્નેને પોતાના જોયાકારો છે. રીતે શ્રીગુરુ શબ્દો દ્વારા સમજાવે છે અને પાત્ર :
ત્યારબાદ ટીકામાં કહે છે તે બન્નેના જોયાકારો જીવ વાચક એવા શબ્દોને જાણીને વાચ્ય એવા :
: પોતાનામાં એટલે કે પોતાના આત્મામાં ગૂંથાય પોતાને અને છ દ્રવ્ય સ્વરૂપ વિશ્વને જાણી લે છે.
: ગયા છે, પોતે જ્ઞાતૃતત્ત્વ છે અને અન્ય સમસ્ત આ રીતે જ્ઞાનસમય અને અર્થસમય વચ્ચે શબ્દ
પદાર્થો શેયતત્ત્વ છે. સમયસાર ગા. ૪૯માં સમયને સ્થાન મળે છે. અર્થાત્ પાત્ર જીવ શબ્દસમય
• અવ્યક્તના પહેલા બોલમાં એમ લીધું છે કે પોતે દ્વારા અર્થ સમય એવા પોતાના સ્વભાવને જાણી લે .
* જ્ઞાતા છે અને અન્ય સમસ્ત પદાર્થો જોય છે છે.
: અને વ્યક્તિ છે. પોતે તેનાથી જુદો છે માટે અવ્યક્ત - અર્થામણ
: છે. ખરેખર જીવ પરદ્રવ્યોથી ભિન્ન રહીને જ પરને
* જાણે છે. દરેક પદાર્થ સ્વથી એકત્વ અને પરથી આ શબ્દથી વિશ્વના સમસ્ત પદાર્થોની વાત :
* વિભક્તરૂપ છે. બે વચ્ચે અસ્તિનાસ્તિ છે. આ રીતે લેવામાં આવે છે. અહીં પ્રયોજનવશ આત્માની :
' : અત્યંત ભિન્નપણે કાયમ રાખીને જીવ પોતાના સર્વજ્ઞ મુખ્યતાપૂર્વક છ દ્રવ્ય સ્વરૂપ વિશ્વનું જાણપણું એવો
: સ્વભાવ અનુસાર વિશ્વના બધા પદાર્થોને જાણે છે. ભાવ લેવો રહ્યો. આ ગાળામાં “શબ્દબ્રહ્મનું વાચ્ય : જોય જ્ઞાયકસંબંધનું એવું સ્વરૂપ છે કે બન્નેનું સલક્ષણવાળું એવું જે આખુંય વિશ્વ' કહ્યું છે. ત્યાં
': ભિન્નપણું રાખીને જોયો જાણે કે જ્ઞાનમાં આવી ગયા
તે પોતાના આત્માને બાકાત રાખીને વિશ્વના સમસ્ત
• છે એના જેવું કામ થઈ જાય છે. આ રીતે શેય જ્ઞાયક પદાર્થો લેવા. આખા ગામથી રામને જુદો પાડવો
- સંબંધથી જોયો જ્ઞાનમાં સ્થાન પામે છે. (ખરેખર છે. વિશ્વના સમસ્ત પદાર્થોને શેય કહેવા છે. પોતે
: તો જોયો પોતાના સ્વક્ષેત્રમાં જ રહે છે આત્માના જ્ઞાતૃતત્ત્વ છે. પોતે પણ સ્વલ્લેય છે પરંતુ તે વાત
: સ્વક્ષેત્રમાં આવતા નથી.) અહીં લેવી નથી. વિશ્વ આખુંય સમય છે અને શેયરૂપ છે. શબ્દબ્રહ્મ પણ સમય છે અને શેયરૂપ : આત્માની જ્ઞાનની પર્યાયમાં આ રીતે
: જોયાકારોને સ્થાન મળે છે. તેને અહીં પદ અર્થાત્
: અધિષ્ઠાન કહેવામાં આવે છે. આ રીતે સૂત્રાર્થપદ નિશ્ચય શબ્દમાંથી : સૂત્ર અને અર્થ બન્નેને શેયરૂપ દર્શાવ્યા છે. એ ; મુનિરાજને સૂત્રાર્થપદનિશ્ચય કહ્યા છે અર્થાત્ શેયોને તેના આકારો છે. અહીં સાકાર શબ્દથી : મુનિરાજને સ્વાનુભૂતિ છે. શ્રમણને પોતાના ત્રિકાળ સ્વભાવ અને પર્યાય બન્ને લઈ લેવા. : આત્માનો અનુભવ વર્તે છે. અનુભવ કરનાર પોતે માત્ર વર્તમાન પર્યાય જ નહીં પરંતુ ત્રણ કાળની છે અને પોતાનો જ અનુભવ કરે છે. પોતાનો આત્મા પર્યાયો લેવી. એ રીતે વિશ્વના અન્ય સમસ્ત કે તેને કેવો અનુભવાય છે એ વાત અહીં એ પ્રકારે પદ્રવ્યો તેમના સ્વભાવો અને તેમની ત્રણ કાળની : લીધી છે કે પોતાની જ્ઞાનની પર્યાયમાં સૂત્ર અને પર્યાયો એ બધું શેયાકાર છે. વિશ્વમાં સૂત્રો : વિશ્વના સમસ્ત પદાર્થોના જોયાકારો સ્થાન પામ્યા આવી જાય છે પરંતુ અહીં તેનો અલગ ઉલ્લેખ છે એવા આત્માને પોતે અનુભવે છે. આ એક કરવામાં આવ્યો છે. તેથી સૂત્રોના જોયાકારો અને વિશિષ્ટતા છે. અહીં આચાર્યદેવ આત્માના સર્વજ્ઞ ૧૨૨
ચરણાનુયોગસૂચક ચૂલિકા