________________
યોગ્ય આત્મ સાધનાથી શ્રુત થાય છે એવો ભાવ : ટીકામાં આચાર્યદેવે ઉત્સર્ગ અને અપવાદ લેવો છે. માટે મુનિએ અપ્રયત ચર્યા ન કરવી. પરદ્રવ્ય - એવા બે શબ્દોનો પ્રયોગ કર્યો છે. સર્વ પરદ્રવ્ય પરિગ્રહ ન કરવો અને પોતાના સ્વભાવમાં ટકી ન • પરિગ્રહનો ત્યાગ તેને ઉત્સર્ગ કહ્યો છે. અનિષિદ્ધ શકે ત્યારે ૨૮ મૂળગુણના પાલનની મર્યાદામાં રહેવું : પરિગ્રહના ગ્રહણને અપવાદ કહ્યો છે. આટલું કહ્યા યોગ્ય છે.
: બાદ પોતે જ ટીકામાં એ વાત વિસ્તારથી સમજાવે
: છે. અન્ય પરિગ્રહના ત્યાગરૂપ મુનિપણાની વાત • ગાથા - ૨
કાયમ રાખીને આ સમજવાનું છે. મુનિને નિર્વિકલ્પ ગ્રહણે વિસર્ગે સેવતાં નહિ છેદ જેથી થાય છે,
• અને સવિકલ્પ એવી બે પ્રકારની દશાઓ હોય છે. તે ઉપધિ સહ વર્તે ભલે મુનિ કાળ ક્ષેત્ર વિજાણીને. ૨૨૨. જેમ ચોથા અને પાંચમા ગુણસ્થાનોમાં, સવિકલ્પજે ઉપધિને (આહાર - નીતારાદિના) ગ્રહણ : નિર્વિકલ્પપણું હોય છે તેમ મુનિને પણ હોય છે. વિસર્જનમાં સેવતાં જેનાથી સેવનારને છેદ થતો . હવે અમૃતચંદ્રાચાર્યદેવ એ બન્નેને આ વિષયના નથી, તે ઉપધિ સહિત, કાળ ક્ષેત્રને જાણીને. . અનુસંધાનમાં કઈ રીતે સમજાવે છે તે જોઈએ. આ લોકમાં શ્રમણ ભલે વર્તો.
નિર્વિકલ્પ દશા સવિકલ્પ દશા સમ્યગ્દષ્ટિ જીવે પોતાના આત્માને : ૧) સાતમું ગુણસ્થાન ૧) છઠ્ઠ ગુણસ્થાન ભેદજ્ઞાનપૂર્વક સમસ્ત અન્ય દ્રવ્યોથી ભિન્ન પાડીને - ૨) પરમ ઉપેક્ષા સંયમ ૨) અપહૃત સંયમ અનુભવમાં લીધો છે. તેના જ્ઞાન અને શ્રદ્ધાનમાં : ૩) શુદ્ધોપયોગ ૩) શુભ ઉપભોગ તો તે પોતાને પરદ્રવ્યથી ભિન્ન જ જાણે છે, માને : ૪) સમસ્ત પારદ્રવ્યનો ત્યાગ ૪) અનિષિદ્ધ પરિગ્રહનું ગ્રહણ છે. આ રીતે જ્ઞાન શ્રદ્ધાન અપેક્ષાએ સમ્યગ્દષ્ટિ
: ૫) ઉગ્ર પુરુષાર્થ ૫) થોડો હીણો પુરુષાર્થ પરદ્રવ્યથી અત્યંત ભિન્ન છે. તે હવે મુનિદશામાં એ ' બધાથી જુદો પડે છે. અર્થાત્ મુનિરાજને પરદ્રવ્ય :
: ૬) નિશ્ચય
૬) વ્યવહાર પરિગ્રહ નથી. આ રીતે ભાવલિંગી સંત જ્ઞાન-શ્રદ્ધાન : ૭) ઉત્સર્ગ
૭) અપવાદ અને ચારિત્ર એ ત્રણેય અપેક્ષાએ પરદ્રવ્યથી નિવર્સે . આ રીતે વિચારતા મુનિ જ્યારે શુદ્ધોપયોગરૂપે છે. અજ્ઞાનીને પરમાં હિતબુદ્ધિ છે તેના સ્થાને ' વર્તે છે ત્યારે ઉપયોગાત્મક પોતાનો આત્મા જ છે. સમ્યગ્દષ્ટિ પરને પર જાણે છે. તેથી અભિપ્રાયમાં ; તેનું લક્ષ બાહ્યમાં નથી. આ અપેક્ષાએ તેને સર્વ તેનો ત્યાગ છે. બાહ્યમાં વિષયને ભોગવતા પોતાને : પરદ્રવ્યનો ત્યાગ ગણવો. મુનિરાજ આવી ઉગ્ર સુખ થાય છે એવી જેને માન્યતા છે તે બાહ્ય : આરાધના કરીને અંતમૂહુર્તમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરી વિષયોને ભોગવવાની ઈચ્છા કરે છે અને ભોગવે : શકે છે. પરંતુ એવો ઉગ્ર પુરુષાર્થ ટકે નહિ ત્યારે તે છે તેના સ્થાને જ્ઞાની પરને પર જાણીને તેનો ત્યાગ : વિકલ્પદશામાં આવે છે. વિકલ્પ દશામાં તે પોતાના કરે છે. જ્ઞાનમાં સ્વ-પરના જાદાપણાના વિવેકને : દ્રવ્ય-ગુણ-પર્યાય એ પ્રકારે ચિંતવન પણ કરે. તેને પ્રત્યાખ્યાન કહ્યું છે. આ અપેક્ષાએ સમ્યગ્દષ્ટિને : અન્ય વિકલ્પો પણ આવે અને તે અનુસાર તેનું લક્ષ પરનો ત્યાગ છે. મુનિરાજ હવે સાચા અર્થમાં : દેહ તરફ જાય. જિનાગમમાં જેનો નિષેધ નથી તેમાં પ્રત્યાખ્યાન અર્થાત્ ત્યાગ કરે છે. આ રીતે મુનિને ” શરીર જ મુખ્ય છે. મોરપીછી, કમંડળ અને શાસ્ત્ર સર્વ અન્ય દ્રવ્યોનો, પરિગ્રહનો ત્યાગ હોય છે. ; તો ઉપકરણો છે જેનો નિષેધ નથી. મુનિની
ચરણાનુયોગસૂચક ચૂલિકા