SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ [[[][02મી ચરણાનુયોગસૂચક ચૂલિકા હોય છે. આ અધિકારમાં આ રીતે શુદ્ધાત્માને આ ચારિત્ર અધિકાર છે. મનિદશાનું તેમાં કેન્દ્રમાં રાખીને આખી સાધકદશાનું વર્ણન કરવામાં વર્ણન છે. પાત્રજીવનું લક્ષ્યપણ ભાવલિંગની તેજ આ અધિકારની એક વિશિષ્ટતા પ્રગટતા છે. મુનિદશા એ કેવળજ્ઞાનની તળેટી છે. રહેલી છે. નિશ્ચયપૂર્વકના વ્યવહારની આ સંધિને ચાર અનુયોગમાં આને ચરણાનુયોગમાં સ્થાન મળે પંડિતજી ““શાંતરસ ઝરતું અધ્યાત્મગીત' કહે છે. પરંતુ અહીં તે વિષય દ્રવ્યાનુયોગના શાસ્ત્રમાં આ અધિકારમાં યથાજાતરૂપપણું, યુક્તાહાર લેવામાં આવ્યો છે. આ તેની વિશિષ્ટતા છે. વગેરેના સુંદર વર્ણનની સાથોસાથ અંતરંગ અને ચરણાનુયોગમાં મુનિદશાને યોગ્ય વિધિ વિધાનનું બહિરંગ છેદ તથા ઉત્સર્ગ અને અપવાદ માર્ગની વર્ણન હોય છે. અહીં આ અધિકારમાં આ જ પણ સુંદર પ્રરૂપણા કરવામાં આવી છે. આ રીતે વિષય તન જાદી પણ પ્રયોજનભૂત રીતે લેવામાં આ અધિકારમાં પણ આચાર્યદેવે અનેક વિધવિધતા આવ્યો છે. અહીં જીવની મુખ્યતા છે. સ્વભાવમાં સભર મુનિદશાનું અલૌકિક વર્ણન કર્યું છે. આ રીતે એકાગ્રતા અને તેના ફળસ્વરૂપે પર્યાયમાં કષાયોના ઉપોદ્ઘાતના અભ્યાસમાંથી આચાર્યદેવ આ અભાવપૂર્વક વર્તતી શુદ્ધતાની વાત મુખ્ય છે. તે શાસ્ત્રમાં શું દર્શાવવા માગે છે તેનો બરોબર ખ્યાલ જ ભાવલિંગ છે. સાધકદશામાં તે જ સારભૂત છે. આવી શકે છે. નિયમ અર્થાત્ કરવા યોગ્ય એવા સાધકના - ગાથા - ૨૦૧ પરિણામમાં - સારભૂત એવી શુદ્ધદશાની વાત છે. તે શુદ્ધતા અનુસાર તેને શુભભાવો હોય છે. એ રીત પ્રણમી સિદ્ધ, જિનવરવૃષભ, મુનિને ફરી ફરી, મુનિરાજને ત્રણ કષાયના અભાવપૂર્વકની શુદ્ધતા શ્રામણ્ય અંગીકૃત કરો, અભિલાષ જો દુખમુક્તિની. ૨૦૧. છે. વિદ્યમાન સંજ્વલન કષાયમાં તેને પંચ મહાવ્રત જો દુઃખથી પરિમુક્ત થવાની ઈચ્છા હોય તો, વગેરે ૨૮ મૂળગુણના પાલનરૂપ શુભભાવો પૂર્વોક્ત રીતે (જ્ઞાન તત્વ પ્રજ્ઞાપનની પહેલી હોય છે. તેને “દ્રવ્ય અનુસાર ચરણ'' કહે છે. અહીં ત્રણ ગાથાઓ પ્રમાણે) ફરી ફરીને સિદ્ધોને, દ્રવ્ય શબ્દ દ્વારા જીવની પર્યાયની શુદ્ધતા લેવાની જિનવર વૃષભોને (અહંતોને) તથા શ્રમણોને છે અને ચરણ શબ્દ દ્વારા તે શુદ્ધતાની ભૂમિકાને પ્રણમીને, (જીવ) શ્રમણ્યને અંગીકાર કરો. અનુરૂપ શુભભાવની વાત છે. શુદ્ધતા અને શુભભાવોનો આવો મેળ વિશેષ સાધકદશામાં શાસ્ત્રની શરૂઆત કરતાં આચાર્યદેવ માંગલિકરૂપે સહજપણે હોય છે. હઠપ્રયોગથી અભવી પણ ત્રણે કાળના પંચ પરમેષ્ટિઓને એકી સાથે અને દ્રવ્યલિંગ ધારણ કરે તે વાત અહીં નથી લેવી. વ્યક્તિગતરૂપે નમસ્કાર કરેલા. એવા નમસ્કાર સાધકને શુભભાવ અનુસાર બાહ્ય આચરણ પણ કરીને પોતે ભગવંતોના આશ્રમ અર્થાત્ મુનિદશાને ચરણાનુયોગસૂચક ચૂલિકા
SR No.008330
Book TitlePravachansara Piyush Part 3
Original Sutra AuthorKundkundacharya, Amrutchandracharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherGrand Rapid America Mumukshu Mandal America
Publication Year2006
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy