________________
સુધી કેવી રીતે પહોંચે છે તે વાત મૂળથી સમજાવવા : જીવોને લક્ષમાં રાખીને કથન કરવામાં આવે છે. માગે છે. તે સમજાવતા પ્રથમ આગમ શું છે અને ઉપદેશ બોધ અને સિદ્ધાંત બોધમાં પણ તફાવત તેનો મહિમા શું છે તે નક્કી કરવું આપણા માટે છે. સામેની વ્યક્તિ અને તેના વિચારોને લક્ષમાં યોગ્ય થશે.
રાખીને ઉપદેશ આપવામાં આવે છે. જેમકે
: વ્યવહારભાસીને ત્રિકાળ સ્વભાવ દર્શાવવામાં આવે આગમ એ જૈનાચાર્યો દ્વારા લખાયેલા શાસ્ત્રો :
: અને નિશ્ચયાભાસીને વ્યવહારના ભેદો દર્શાવવામાં છે. બધા ધર્મોમાં દેવ-ગુરુ અને શાસ્ત્રો હોય છે.
: આવે. એકાંત માન્યતાવાળાને અન્ય પક્ષનું જ્ઞાન અહીં તો આપણે જિનાગમોની જ વાત કરવા
': કરાવી તેને અનેકાંતમાં લાવવામાં આવે છે. તેની માગીએ છીએ. તીર્થંકર પરમાત્મા એ સાચા દેવ છે :
• સામે શાસ્ત્રોની રચનામાં બધા પડખાની ચોખવટ અને નિગ્રંથ ગુરુ એ સાચા ગુરુ છે. ભગવાનની '
• હોય છે. આપણે જોયું છે કે કુંદકુંદાચાર્યદેવ જ્યારે વાણી અને સરસ્વતીની મૂર્તિ છે. તે વાણી સર્વજ્ઞના :
: નિશ્ચયનયથી વસ્તુનું સ્વરૂપ દર્શાવે ત્યારે ટીકાકાર જ્ઞાનને અનુસરનારી હોવાથી પ્રમાણ છે. વીતરાગ :
કે તેની સાથો સાથ વ્યવહારનયની વાત પણ કરે જેથી પરમાત્માને ઈચ્છા વિના એ વાણીનો યોગ છે. :
: શ્રોતાને બન્ને નયના વિષયોનો સાચો ખ્યાલ આવી વીતરાગ હોય તે જ સર્વજ્ઞ થાય છે. ભગવાન કોઈ :
જાય. મૂળ ગાથામાં શુદ્ધાત્માને અબદ્ધસ્પષ્ટ શબ્દથી શાસ્ત્રોની રચના નથી કરતા. દિવ્ય ધ્વનિ દ્વારા
: દર્શાવે ત્યારે ટીકાકાર બદ્ધસ્પષ્ટ ભાવોનું વર્ણન પણ ઉપદેશ આપે છે. ભગવાનની વાણી સાંભળીને
* કરે. આ રીતે આગમનો અભ્યાસ વિશેષ લાભનું ગણધરદેવ બાર અંગની રચના કરે છે તે પણ કંઠસ્થ :
કારણ થાય. જ હોય છે. એની પરંપરામાં જ આચાર્યો થયા તેમના દ્વારા શાસ્ત્રોની રચના થઈ છે. જીવોનો ક્ષયોપશમ : જિનાગમમાં પ્રત્યક્ષ જ્ઞાનીનો યોગ આવશ્યક ઓછો હોય અને બધું યાદ ન રહે તેથી આગમની : કહ્યો છે. ત્યાં સાધક પોતે આત્મ સાધના કરી રહ્યા રચના આવશ્યક છે. ઉપદેશ તત્કાળ બોધક છે. ' છે અને ઉપદેશ આપે છે. ત્યાં જ્ઞાનીનું જ્ઞાન પાત્ર આગમ નિત્યબોધક છે. ઉપદેશ અને આગમ બન્નેમાં ' જીવને અંતરંગ નિમિત્ત થાય છે અને શાસ્ત્રના કે શબ્દોનું માધ્યમ છે. ભગવાનની વાણી એકાક્ષરી : ઉપદેશના શબ્દો તેને બહિરંગ નિમિત્ત છે. અનાદિના અન્અક્ષરરૂપ છે. અન્ય બધા ઉપદેશો શબ્દરૂપ જ : અજ્ઞાની જીવ માટે એકવાર સાધકનો પરિચય છે. ઉપદેશ એ બોલાયેલા શબ્દો છે. આગમ એ : અનિવાર્ય ગણવા પાછળનો આ હેતુ છે. સાધનાને લખાયેલા શબ્દો છે. બન્નેમાં શબ્દો વાચક થઈને ' પ્રત્યક્ષ જોવાથી જેટલું શીખવા મળે છે તે માત્ર વાગ્યને દર્શાવે છે. અહીં વાચ્ય પોતાના આત્માને ; શબ્દોથી નથી મળતું. તેની સામે જ્ઞાનીના ઉપદેશની ગણવાનું છે. આ રીતે જ્ઞાનીના શબ્દો એ આગમ : દુર્લભતા છે માટે પાત્ર જીવને આગમનું અવલંબન જ છે. આ વાત આપણા ખ્યાલમાં રાખવી આવશ્યક :
આવક : આવશ્યક છે. સાધકને ચિંતવનમાં જે પ્રશ્નોનો ઉકેલ છે. જ્ઞાનીના બધા કથનો આગમરૂપે ન પણ હોય :
ન મળે તેનો જવાબ તેને આગમમાંથી મળી રહે છે.
છે તેનો જવાહ રે મથી મળી તે પરંતુ જ્ઞાનીના જ્ઞાનને અનુસરીને આવતો ઉપદેશ : એ સત્ય છે એવો નિર્ણય પાત્ર જીવોને હોય છે. : જ્ઞાનીઓ પ્રયોજનભૂત સિદ્ધાંતો સમજાવે તત્કાળબોધક ઉપદેશ સામાન્ય રીતે મુમુક્ષુ સમુદાયને ' ત્યારે ન્યાય યુક્તિ અવશ્ય આપે છે. પોતાની વાત અનુલક્ષીને અને કયારેક કોઈ એક વ્યક્તિને કે એમને એમ માની લેવાનું નથી કહેતા. પાત્ર જીવને અનુલક્ષીને કરવામાં આવે છે. જ્યારે શાસ્ત્રમાં બધા : ન્યાય યુક્તિ દ્વારા અનુમાન જ્ઞાન વડે અને બાદમાં પ્રવચનસાર - પીયૂષ