________________
આ ચાર દ્રવ્યોની સિદ્ધિ ન્યાય અને યુક્તિ દ્વારા : પદાર્થના સ્વરૂપને સ્પષ્ટ જાણે છે એમ દર્શાવવા કરાવવામાં આવે છે. આ રીતે આગમનો અભ્યાસ : માગે છે. કરવાથી આ બધા દ્રવ્યો સ્પષ્ટ તર્કણા દ્વારા જાણી - શકાય છે એવું સમજાવવામાં આવે છે. આગમ
: ગાથા - ૨૩૬ સ્યાદ્વાદશૈલીથી, નયવિભાગથી વસ્તુના સ્વરૂપને ; દૃષ્ટિ ન આગમપૂર્વિકા તે જીવને સંયમ નહીં બધી અપેક્ષાએ સમજાવે છે માટે આગમનો સર્વાગ : -એ સૂત્ર કેરું છે વચન; મુનિ કેમ હોય અસંયમી ? ૨૩૬. અભ્યાસ કરનારને વસ્તુનું અનેકાંત સ્વરૂપ બરોબર : આ લોકમાં જેને આગમપૂર્વક દષ્ટિ (દર્શન) ખ્યાલમાં આવી જાય છે.
નથી તેને સંયમ નથી એમ સૂત્ર કહે છે; અને આગમ પદાર્થને દ્રવ્ય-ગુણ અને પર્યાયરૂપે : અસંયત તે શ્રમણ કઈ રીતે હોય? દર્શાવે છે. અનંત ગુણો સહભાવી છે અર્થાત્ નિત્ય : પ્રત્યક્ષ જ્ઞાનીનો યોગ ). તાદાભ્યરૂપ છે. પર્યાયો ક્રમપૂર્વક થતી હોવાથી તેને :
ભાવશ્રુત પ્રમાણજ્ઞાન(મુનિપણું ક્રમભાવી કહી છે અને તે દ્રવ્ય સાથે ક્ષણિક : દેશના લબ્ધિ
સંયમનું તાદામ્યરૂપ છે. અહીં આચાર્યદેવ આગમને :
સમ્યગ્દર્શન : આગમનો અભ્યાસ )
પાલન અનેકાંતમમય દર્શાવવા માગે છે. તેથી તે વાત :
પાંચમું
: દ્રવ્યશ્રુતનું જ્ઞાન આપણે યોગ્ય રીતે સમજવી જરૂરી છે. જ્ઞાનીના જ્ઞાન :
ગુણસ્થાન અનુસાર શાસ્ત્રની રચના થાય છે. તેથી જાણે કે
સમયસાર ગા. ૧૮માં ક્રમ બતાવ્યો છે. બધું પ્રમાણરૂપ જ્ઞાન જ રૂપાંતર પામીને આગમરૂપ થયા
: પરિણમન એકી સાથે જ થાય છે. સમ્યગ્દર્શન - હોય એવો ભાવ અહીં દર્શાવે છે એવું લાગે છે. આ
: સમ્યજ્ઞાન -સમ્યકચારિત્રાણી મોક્ષમાર્ગ:- જીવના રીતે બધા પદાર્થો આગમસ્થિત આગમસિદ્ધ
: આ ત્રણ ગુણોની પર્યાયની મુખ્યતા રાખીને કથન કહેવામાં આવ્યા છે. અહીં એક દૃષ્ટાંત : એક પંખો :
કરવામાં આવે છે. બધા ગુણો સમયે સમયે પર્યાય ફરે છે. અરીસામાં મૂવી કેમેરામાં આંખમાં બધે સ્થળે
પ્રગટ કરતા જ રહે છે. પાત્ર જીવ આત્મ કલ્યાણ પંખો ફરતો દેખાય છે. એ રીતે જ્ઞાનમાં પણ પંખો
કરવા માગે ત્યારે તે શું કરે છે. તેનો ક્રમ ૧૮મી ફરતો દેખાય છે. પંખો, અરીસો, કેમેરા, આંખ
• ગાથામાં દર્શાવ્યો છે. જીવ પ્રથમ તો પોતાને જાણે અને જીવ બધા અલગ પદાર્થો છે. ફરવાનું કાર્ય
• પછી શ્રદ્ધાન કરે કે આ જ આત્મા છે. તેનો આશ્રય માત્ર પંખામાં જ થાય છે પરંતુ અન્ય બધા પદાર્થોમાં
કરવાથી અવશ્ય કર્મથી છૂટાશે એવું શ્રદ્ધાન કરે છે પણ પંખો ફરતો હોય એવું જ દેખાય છે. આશય :
: અને પછી સ્વભાવનો આશ્રય કરે છે, અનુચરણ એ છે કે વિશ્વના પદાર્થો અનેકાંત સ્વરૂપ છે માટે
કરે છે. અહીં પણ એજ વાત લેવામાં આવી છે. પ્રમાણરૂપ છે. તેથી કેવળજ્ઞાન આગમ અને ભાવશ્રુત
: વિશેષતા એ છે કે અહીં આગમજ્ઞાનથી શરૂઆત પ્રમાણજ્ઞાન બધું અનેકાંતમય છે. પદાર્થનું અનેકાંત :
• કરી છે. આગમનો વિષય ચાલે છે તેથી તે વાત સ્વરૂપ સર્વજ્ઞના જ્ઞાનમાં, આગમમાં અને જ્ઞાનીના :
: પ્રથમ લીધી છે. હવેની ગાથાઓમાં પણ આ વિષય જ્ઞાનમાં જણાય છે. પદાર્થ અનેકાંત સ્વરૂપ પ્રમાણરૂપ :
: લેવાના છે માટે તેની થોડી સ્પષ્ટતા લાભદાયક થશે. છે તેથી અન્ય બધુ અનેકાંતમય પ્રમાણરૂપ છે. આ : રીતે આ ગાથામાં શ્રમણો આગમના અભ્યાસ દ્વારા ' કોઈ વ્યક્તિ સર્વ પ્રથમ સીધો શાસ્ત્રાભ્યાસ પ્રવચનસાર - પીયૂષ
૭૯