________________
કરવો” તેને અસભૂત વ્યવહાર નય કહ્યો છે. : ૦ ગાથા - ૨૩૫ તેના ઉપરથી શિષ્ય તર્ક કરે છે કે ભગવાનને છે
: : સૌ ચિત્ર ગુણપર્યાયયુક્ત પદાર્થ આગમસિદ્ધ છે; સુવર્ણવર્મા કહેવા એ અસભૂત વ્યવહાર નયનું
- તે સર્વને જાણે શ્રમણ એ દેખીને આગમ વડે. ૨૩૫. કથન છે. કારણકે સુવર્ણપણું જે શરીરનો રંગ છે : તેના દ્વારા જીવને એવા રંગના કહેવામાં આવે છે. કે બધા પદાર્થો વિચિત્ર (અનેક પ્રકારના) ગુણ ત્યાં તેનો જવાબ આપ્યો છે તે એ તર્ક યોગ્ય નથી. : પર્યાયો સહિત આગમસિદ્ધ છે. તે સર્વને એ અન્યના જેવા પરિણામ પોતાની દશામાં પોતે : શ્રમણો આગમ વડે ખરેખર દેખીને જાણે છે. કરે ત્યારે તે પરિણામને જીવના કહેવા એ : મુનિ આગમ વડે બધું જાણે છે એમ આ અસભૂત વ્યવહારનય છે. શરીરના રંગ જેવી ;
કરારના રગ જવા . ગાથામાં પણ દઢ કરાવે છે. અર્થસમય-જ્ઞાનસમય જીવમાં કોઈ પર્યાય નથી. દ્રવ્યકર્મના ઉદયમાં : મને ખબર
• અને શબ્દ સમય એ ત્રણનો એકબીજા સાથે જોડાઈને જીવ વિભાવ કરે છે તે વિભાવને : મેળવિશેષ છે. તે આપણા ખ્યાલમાં છે. વિશ્વના અસદભત વ્યવહારનય લાગુ પડે છે. જ્ઞાની કમેના • બધા પદાર્થો અનેકાંત સ્વરૂપ છે. અનેકાંત સ્વરૂપ ઉદયને જાણે છે તેથી તેની જ્ઞાનની પયોય : પદાર્થો કેવળજ્ઞાનના વિષયો છે. કેવળજ્ઞાન પ્રમાણ શેયાકાર થાય છે પરંતુ જ્ઞાની વિભાવ કરતો નથી.
' છે. માટે વિશ્વના પદાર્થોનું સ્વરૂપ પણ પ્રમાણરૂપ આ રીતે શેયાકાર જ્ઞાનની પર્યાયમાં અસદ્ભૂત : છે. સર્વજ્ઞના જ્ઞાન અનુસાર દિવ્યધ્વનિ અને વ્યવહાર લાગુ નથી પડતો. જ્ઞાનને તો સદ્ભૂત : આગમની રચના છે. તે જ્ઞાનને અનુસરનાર હોવાથી વ્યવહારનય લાગુ પડે છે. શેયાકાર જ્ઞાનની ' યાદવાદ શૈલીથી જે લખાણ આવે છે તે પણ પર્યાયને ઉપચરિત સભૂત વ્યવહારનય લાગુ પડે : પ્રમાણરૂપ છે. શ્રીગુરુના ઉપદેશ અને શાસ્ત્રાભ્યાસ છે. શેય મારફત જ્ઞાનની પર્યાયને સ્થાપવામાં : દ્વારા પાત્ર જીવ પદાર્થ સંબંધી જે જ્ઞાન પ્રગટ કરે છે આવી માટે ત્યાં ઉપચાર લાગુ પડે છે. તે સાધન છે
- તે શરૂઆતમાં નયાત્મક છે પરંતુ પછી પોતાના અને તેના દ્વારા અનુપચરિત સભૂત વ્યવહારનય
સ્વરૂપને જાણે છે, અનુભવે છે. ત્યારે તે ભાવક્રુત સાધ્ય કરવાનો છે. અર્થાત્ શેયાકાર જ્ઞાનની : પ્રમાણજ્ઞાનરૂપ છે. આ રીતે બધું પ્રમાણરૂપ છે એમ પર્યાય સમયે પણ જ્ઞાન તો એકરૂપ જાણવાનું : સામાન્ય ન્યાયથી સમજી શકાય છે. કાર્ય જ કરે છે. જ્ઞપ્તિ ક્રિયા અને જ્ઞાન ગુણ ત્યાં ; એકપણું છે અને અન્યની અપેક્ષા લેતા નથી માટે : હવે ટીકામાં આ વાત કેવી રીતે લીધી છે તે તેને અનુપચાર કહેવામાં આવે છે. આ રીતે ; જોઈએ. બધા પદાર્થો આગમ વડે જણાય છે. તેના આ ગાથામાં જ્ઞાનની પર્યાયને અને તેના કારણમાં એમ લીધું છે કે બધા પદાર્થો જોયાકારપણાને લક્ષણથી જુદા જાણવાની વાત આગમાનુસાર સ્પષ્ટ તર્ક સાથે મેળવાળા છે. રૂપી છે અને જીવને ભાગે તો સમજણનું જ કાર્ય છે. કે પદાર્થો તો ઈન્દ્રિય પ્રત્યક્ષનો વિષય છે. પોતાનો એવો નિર્ણય કરાવવાનું છે. આગમના યોગ્ય : આત્મા પ્રથમ અનુમાન જ્ઞાન અને પછી સ્વાનુભવ અભ્યાસથી જ આ શક્ય બને છે. જે આ રીતે : પ્રત્યક્ષનો વિષય થાય છે. અન્ય ચાર અરૂપી દ્રવ્યો પોતાની પર્યાયમાંથી પણ જોયાકારને જુદા રાખે . માત્ર અનુમાન જ્ઞાનનો જ વિષય થાય છે. તે ચાર છે તે પરશેયનું જુદાપણું તો અવશ્ય સ્વીકારે જ છે • દ્રવ્યોનું વર્ણન જિનાગમોમાં જ જોવા મળે છે અન્ય અને આ રીતે તે આગળ વધીને પરમાત્મા થાય છે. : ધર્મના શાસ્ત્રોમાં એ વાત જ નથી. જિનાગમમાં
ચરણાનુયોગસૂચક ચૂલિકા
૭૮