________________
સપ્તભંગી
ગુણોને પહોળાઈના અર્થમાં અને પર્યાયને વસ્ત્રની : જે ગુણોના નામ આપણા ખ્યાલમાં છે તેનું લંબાઈરૂપે પણ સમજાવવામાં આવે છે. • પણ કાર્ય આપણે ન જાણતા હોય એવું બને છે.
• આ રીતે એક પદાર્થને અનેકરૂપે અનેક પ્રકારના
* કાર્ય કરતો લક્ષમાં લેવાથી આપણને તેનો મહિમા ૩ થી ૯ નયમાં “સપ્તભંગી” લેવામાં આવી :
' : આવે. જ્યાં સુધી જીવનો મહિમા ન આવે ત્યાં સુધી છે. સપ્તભંગીની વિચાર ઘણી અપેક્ષાએ કરી શકાય કે ઉપયોગ ત્યાં લાગતો નથી. પુગલના મોટા સ્કંધો છે. પ્રથમ તો દ્રવ્યના અનંતગુણોને લક્ષમાં રાખીને
: આપણા જ્ઞાનમાં જણાય છે પરંતુ એક પરમાણુ તેનો વિચાર કરી શકાય.
* આપણા ઈન્દ્રિય જ્ઞાનનો વિષય થતો નથી. એક અનંત ગુણો
: પ્રદેશી પરમાણુમાં પણ અનંત ગુણો છે અને એ
• બધા કાર્યરત છે. તે પરમાણુમાં કેવા પ્રકારના કામ વચનગોચર વચન અગોચર (અવક્તવ્ય) : થતા હશે એ વિચારવું રહ્યું. જિનાગમ કેટલી
: સૂક્ષ્મતાથી વસ્તુ સ્વરૂપનું સ્થાપન કરે છે તે જ્યારે અસ્તિરૂપ નાસ્તિરૂપ (અસાધારણ ધર્મોના પ્રતિપક્ષી) : ખ્યાલમાં આવે ત્યારે જ્ઞાનનો અપરંપાર મહિમા
: આવ્યા વિના ન રહે. દરેક પદાર્થમાં અનંત ગુણો છે. તે અનંત : ગુણો કેવળજ્ઞાનમાં જાણી શકાય છે. ત્યાં બધા એકી - વચનગોચર ધર્મોમાં અતિરૂપ ધર્મો ઘણા છે સાથે જ્ઞાનનો વિષય થાય છે. પરંતુ જેટલા ગુણો કે તેના પ્રમાણમાં નાસ્તિરૂપ ધર્મો ઘણા ઓછા છે જ્ઞાનમાં જણાય છે. એટલા કહી શકાતા નથી કારણકે : કારણકે તે ધર્મો અસાધારણ ધર્મોના પ્રતિપક્ષરૂપ શબ્દો મર્યાદિત છે. માટે વચન ગોચર (વચન દ્વારા : છે. જો અસાધારણ ધર્મો મર્યાદિત જ છે તો નાસ્તિરૂપ કહી શકાય એવા) ગુણો સંખ્યાત છે અને કયારેય : ધર્મો પણ મર્યાદિત જ હોય છે. આપણને ધર્મ, કોઈ પણ રીતે ન કહી શકાય એવા બાકીના ગુણો : અધર્મ, આકાશ અને કાળ એ ચારદ્રવ્યોના દરેકના અનંત છે. શ્રીગુરુ પાસેથી આત્માનું સ્વરૂપ જાણવું એક જ અસાધારણ ધર્મનો ખ્યાલ છે. જીવ હોય ત્યારે વચન ગોચર ધર્મો જ ઉપયોગી થાય છે. : પુદ્ગલમાં એકથી વિશેષ અસાધારણ ધર્મો છે પરંતુ ખ્યાલમાં રહે કે જેમ આંગળી વડે ચાંદ દર્શાવી શકાય : એ બધું મર્યાદિત જ છે. છે તેમ આ વચન ગોચર ધર્મો વસ્તુના અન્ય અનંત :
દરેક પદાર્થમાં સામાન્ય - વિશેષ અને ધર્મો પ્રત્યે આપણું લક્ષ દોરે છે. આપણું જ્ઞાન : અસાધારણ એમ ત્રણ પ્રકારના ગુણો હોય છે. તેમાં મર્યાદિત જોવા જાણવાને ટેવાયેલું છે. તેથી તેને : તિ
ન : વિશેષ અને અસાધારણ ગુણોના સંખ્યા અલ્પ હોય અનંતનો સાચો ખ્યાલ આવતો નથી. ખ્યાલ ન ; તો રાજા
1 : તો મોટાભાગના ગુણો સામાન્ય જ હોવા જોઈએ. આવવાને કારણે તેનો મહિમા પણ આવતો નથી. ' એ સામાન્ય ગુણોમાં પણ થોડા જ વચનગોચ૨છે.
જ્યારે આપણે વિચાર કરીએ કે પદાર્થમાં રહેલા • બાકી મોટા ભાગના તો વચન અગોચર જ હોવા દરેક ગણને તેનો એક સ્વતંત્ર સ્વભાવ છે અને તે ; જોઈએ. અવ્યક્ત એવા ગુણો જે માત્ર જ્ઞાન ગોચર સ્વભાવને અનુરૂપ એનું કાર્ય છે. ત્યારે અને ; જ છે તે બધા સામાન્ય ગુણો જ હશે કે તેમાં પણ સ્વભાવો અને તે દરેકનું તે પદાર્થમાં કાર્યરૂપે : વિધવિધતા હશે એવા પ્રશ્ન જરૂર થાય. યોગદાન રહેલું છે. એ બધા કામ કેવા હશે એની : આપણને કલ્પના પણ આવી શકતી નથી.
શકતી નથી
:
? વચનગોચર ધર્મોના અસ્તિ અને નાસ્તિ એવા ૧૬૨
ચરણાનુયોગસૂચક ચૂલિકા