________________
વિકલ્પમાં આવે છે અને ઉપયોગ પણ એ રીતે બહાર : નિષ્ઠતા થતાં ત્યાં સર્વજ્ઞતા છે. અલ્પજ્ઞને જ્ઞપ્તિ જાય છે, ત્યારે રાગ અનુસાર વિષયની પસંદગી : પરિવર્તન છે અને સર્વજ્ઞને તેનો અભાવ છે. કરીને તે તેમાં જોડાય છે. બાહ્યમાંથી રસ સંપૂર્ણપણે '
જ્ઞાનાવરણીય કર્મ અને ચારિત્ર મોહનીય કર્મો છૂટી જાય ત્યારે તેનો ઉપયોગ સંપૂર્ણપણે :
: બન્ને ને જ્ઞપ્તિ પરિવર્તન સાથે નિમિત્ત નૈમિત્તિક અંતર્મુખાકાર થાય છે. ત્યારે હવે સર્વજ્ઞ દશાની :
: સંબંધ છે. માટે જ્યાં સુધી જ્ઞપ્તિ પરિવર્તન રહે છે. પ્રગટતા થાય છે અને આખું વિશ્વ તેના જ્ઞાનમાં :
ત્યાં સુધી દ્રવ્યકર્મોનો ક્ષય થતો નથી. માટે જે સકળ સહજપણે જણાય છે. તેથી જ્ઞપ્તિ પરિવર્તન અટકી
: દ્રવ્યકર્મોથી રહિત થવા માગે છે તેણે જ્ઞપ્તિ પરિવર્તન જાય છે.
• અટકાવવું જોઈએ. પ૨ પદાર્થ સદાય પર જ રહે છે. હવે અજ્ઞાની શું કરે છે તે વાત ટીકામાં ' એવો પાકો નિર્ણય થાય ત્યારે બાહ્ય વિષયોને જોઈએ. અજ્ઞાની શેયનિષ્ઠ છે. શેય પરાયણ અને ; ભોગવવાની ઈચ્છા અટકે અને તેમ કરવાથી શેય સન્મુખતા એવો એનો અર્થ છે. સાચો ભાવ : ઉપયોગ અંતરંગમાં સ્વાનુભૂતિ કરી લે છે. જે એ છે કે અજ્ઞાની જીવ વિષયને ભોગવવાની : આગળ વધીને છેવટ પરમાત્મ દશા પ્રાપ્ત કરે છે. લાલસાથી તેના તરફ ઉપયોગ લગાવે છે. તેને ' અને સકળ કર્મોનો ક્ષય કરે છે. આ પણ આગમના શેયલુબ્ધ વેપાર પણ કહેવામાં આવે છે. અહીં ... અભ્યાસનું જ ફળ છે. આ રીતે આ ગાળામાં સ્વ“જોય' શબ્દ વાપરવામાં આવે છે પરંતુ અજ્ઞાનીને ; પરના જ્ઞાનને અને પરમાત્મ જ્ઞાનને સાથે લઈને વિષયને જાણવા પુરતો જ રસ નથી. તેને તો તે : આગમના અભ્યાસની મુખ્યતા દર્શાવી છે. વિષયને પુરેપુરો ભોગવવો છે. ઉપભોગની સામગ્રી
- ગાથા - ૨૩૪ અવાર નવાર ભોગવાય જ્યારે ભોગની સામગ્રી તો એકજ વાર ભોગવવામાં આવે છે.
: મુનિરાજ આગમચક્ષુ ને સૌ ભૂત ઇંદ્રિયચક્ષુ છે,
છે દેવ અવધિચક્ષુ ને સર્વત્રચક્ષુ સિદ્ધ છે. ૨૩૪. શેયનિષ્ઠ શબ્દના પ્રતિપક્ષરૂપે પરમાત્મનિષ્ઠ : શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે. અહીં પોતાના :
- સાધુ આગમચક્ષુ (આગમરૂપ ચક્ષવાળા) છે, પરમાત્મ સ્વભાવની વાત લેવી છે. અન્ય પરમાત્માની . *
પી : સર્વ ભૂતો (પ્રાણીઓ) ઈન્દ્રિયચક્ષુ છે, દેવો વાત નથી. હું સ્વયં સુખ સ્વભાવી છે અને મારા : અવધિચક્ષુ છે અને સિદ્ધો સર્વત:ચક્ષ (સર્વ સ્વભાવમાંથી હું સુખ મેળવવા માગું છું. મને એ તરફથી ચક્ષુવાળા અર્થાત્ સર્વ આત્મપ્રદેશે બાહ્યમાંથી એકલી આકુળતા અને દ:ખની જ • ચલુવાળા) છે. પ્રાપ્તિ થાય છે. એવી સાચી સમજણપૂર્વક એ . આ ગાથામાં પાંચ પ્રકારના જ્ઞાનમાંથી ક્યા જીવ પરશેયોમાંથી ઉપયોગને ખસેડીને પોતાના કે જીવોને ક્યા પ્રકારનું જ્ઞાન હોય છે તે દર્શાવ્યું છે. સ્વભાવમાં ઉપયોગને લગાવે છે. અતીન્દ્રિય : પરમાત્માને કેવળજ્ઞાન છે. છમસ્થ જીવોને મતિ અને આનંદનો અનુભવ થયા બાદ પણ ઉપયોગનું ત્યાં : શ્રુતજ્ઞાનો છે. દેવ અને નારકીને આ બે જ્ઞાન ઉપરાંત ઠરવું અનંત પુરુષાર્થ માગી લે છે. એવો પુરુષાર્થ : અવધિજ્ઞાન પણ છે. ભાવલિંગી સંતને મન:પર્યાય કરીને જ્યારે તે પરમાત્મા થાય છે. ત્યારે તેને : જ્ઞાન હોય શકે છે પરંતુ અહીં તે વાત લીધી નથી. સંપૂર્ણપણે પરમાત્મનિષ્ઠ ગણવામાં આવે છે. શેય ' કેવળી ભગવંતની સર્વજ્ઞ દશા અને અન્યની અલ્પજ્ઞા નિષ્ઠતા છે ત્યાં સુધી અલ્પજ્ઞતા છે અને પરમાત્મ- : દશા એ બે વાત મુખ્ય છે. અલ્પજ્ઞને રૂપી પદાર્થોને
ચરણાનુયોગસૂચક ચૂલિકા
७४