________________
લેવી. “ચાત્કાર શ્રીના વસવાટને વશ” એ : સાધકને મોક્ષની પ્રાપ્તિમાં સવિકલ્પ દશા બાધકરૂપ શબ્દો સૂચવે છે કે અનેકાંત વસ્તુ સ્વરૂપ સ્વાવાદ હોય છે. તે જ્યારે અંતમુહૂત સ્વભાવમાં ટકી શૈલીથી જ સમજી શકાય છે. ભાવશ્રુત પ્રમાણ : જાય ત્યારે પરમાત્મદશા પ્રગટે છે. નયવડે અને જ્ઞાન વસ્તુના પરિપૂર્ણ સ્વરૂપને યુગપદ્ જાણી : પ્રમાણજ્ઞાન વડે પોતાના આત્માને જાણી શકાય છે લે છે જ્યારે સમ્યકૂનો વસ્તુના તે સ્વરૂપને મુખ્ય ; એમ કહ્યા બાદ હવે તે આત્માની પ્રાપ્તિ કેવી રીતે ગૌણ શૈલીમાં જાણી લે છે. તેથી અહીં કહે છે કે ; થાય છે તે કહે છે. તમો પ્રમાણ જ્ઞાન વડે કે સમ્યકુનયો વડે કોઈ : પણ પ્રકારે તમારા શુદ્ધાત્માને જાણો. વાસ્તવિકતા :
| સર્વ પ્રથમ અજ્ઞાનની ભૂમિકા દર્શાવે છે. જોવા જઈએ તો પ્રમાણજ્ઞાન અર્થાત્ અનેકાંતપૂર્વક દ્રવ્યકર્મો – જીવનો વિભાવભાવ – સંયોગો સમ્યક એકાંત કરવાનું હોય છે. દ્રવ્ય ગુણ
અને જ્ઞપ્તિ ક્રિયા પર્યાયરૂપ વસ્તુ સ્વરૂપને જાણી લઈને પછી તેમાં : આશ્રયભૂત તત્ત્વરૂપે દ્રવ્ય સામાન્ય તે હું છું એમ :
જીવના વિભાવમાં દ્રવ્યકર્મોદય નિમિત્તરૂપ છે. લક્ષમાં લેવાનું છે. આ રીતે પ્રમાણ જ્ઞાનપૂર્વક : મિથ્યાત્વના કારણે જીવને પરદ્રવ્ય સાથે એકત્વબુદ્ધિ સમ્યકનય કરવામાં આવે છે. અહીં આચાર્યદેવ : અને હિતબુદ્ધિ પ્રવર્તે છે. તેને પરદ્રવ્ય ક્યારેક ઈષ્ટ પોતાના શુદ્ધાત્મ તત્ત્વને જાણવાની વાત કરે છે. અને કયારેક અનિષ્ટ ભાસે છે. તે સુખ મેળવવા શુદ્ધનય વડે શુદ્ધાત્મા જાણી શકાય છે. અશુદ્ધનયનો : માટે બાહ્ય વિષયોને ગ્રહણ કરવા જાય છે. કયારેક વિષય ગુણ અને પર્યાયના ભેદો છે. તે ભેદોને : ક્ષણિક સુખ મળ્યું એવું લાગે છે. પરંતુ તે સુખાભાસ જાણીને ગૌણ કરવાના છે અને શુદ્ધનય વડે : હતું, સાચું સુખ ન હતું તેથી વર્તમાન વિષયને શુદ્ધાત્માને મુખ્ય કરીને તેને જાણવાની વાત છે. : છોડીને અન્ય વિષયને ગ્રહવા જાય છે. જેને જ્ઞપ્તિ
: પરિવર્તન કહે છે. પોતે આ રીતે વિષયાંતર શા માટે નયવિભાગથી સર્વ પ્રથમ વસ્તુ સ્વરૂપને :
: કરે છે તેનું અજ્ઞાનીને ભાન નથી. તે તો માને છે કે જાણીને પછી જીવ નયાતિક્રાંત થાય છે ત્યારે ?
- પોતે અનેક બાહ્ય વિષયોને ભોગવીને સુખી થાય સ્વાનુભવ થાય છે. તે ભાવશ્રુત પ્રમાણજ્ઞાન છે. તે :
' છે. દૃષ્ટાંત - અનેક રમકડા વચ્ચે રહેલો બાળક એક જ્ઞાનને પણ શુદ્ધનય કહે છે. ત્યાં ખરેખર નયજ્ઞાન :
- પછી એક રમકડાને લેતો જાય છે. પૂરું રમી લીધા નથી પરંતુ શુદ્ધનયનો વિષય જે શુદ્ધાત્મા તેના :
: વિના તેને છોડીને અન્ય રમકડાને ગ્રહણ કરે છે. ઉપર જ્ઞાનીને જોર હોય છે તેથી નયાતિક્રાંત '
ભાતિકાત : અજ્ઞાની જીવ ઝડપથી આ રીતે વિષયાંતર કરે છે જ્ઞાનને પણ શુદ્ધનય એવું નામ આપવામાં આવે
' . તેને માટે આચાર્યદેવ યોગ્ય શબ્દ પ્રયોગ કરે છે તે છે. સાધકને નિરંતર અર્થાત્ સવિકલ્પ અને આત્મ પરિણતિ સદાય ઘૂમરી ખાય છે' નિર્વિકલ્પ બન્ને દશામાં સ્વભાવ ઉપરનું જોર ચાલુ : જ રહે છે. જ્ઞાયકને અવલંબનારી જ્ઞાતૃત્વધારા
: ખ્યાલમાં રહે કે અહીં આચાર્યદેવ જ્ઞાનની ચાલુ જ રહે છે અને તેના કારણે તે છેવટ પરમાત્મા : મુખ્યતાથી વાત નથી કરતા પરંતુ વિષયને થાય છે.
• ભોગવવાની મુખ્યતાથી વાત કરે છે. અજ્ઞાનીની
: માન્યતા છે કે તેને બાહ્ય વિષયોને ભોગવતા સુખલક્ષમાં રહે કે સવિકલ્પ દશા એ નયરૂપ છે :
: દુઃખ થાય છે. અજ્ઞાની જીવ પોતાની શેયાકાર જ્યારે નિર્વિકલ્પ દશામાં પ્રમાણ જ્ઞાન હોય છે. :
હાલ છ. : જ્ઞાનની પર્યાયને ભોગવે છે. પરશેયને જાણતા પ્રવચનસાર - પીયૂષ
૨૧૧