SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય બંધારણના અભ્યાસમાં પહેલા ત્રિકાળ : સર્વ દિશાઓમાં ફેલાયેલું અમર્યાદ ક્ષેત્ર છે જ્યાં સ્વભાવની સ્થાપના. તેની દૃઢતા કર્યા બાદ ક્ષણિક . માત્ર આકાશ દ્રવ્ય છે. તે અલોક છે. સની સ્થાપના. નિત્ય સત્ સલામત રાખીને : આ રીતે છ દ્રવ્ય સ્વરૂપ વિશ્વનું જ્ઞાન જરૂરી અનિત્ય સત્ને સમજવું. નિત્ય અને અનિત્ય બે સત્ : કે છે. માત્ર પોતાની જ સત્તા માને એટલું પર્યાપ્ત નથી. નથી પરંતુ એક જ સને જોવાની બે દૃષ્ટિઓ છે. : : છ દ્રવ્યને તે સાચા અર્થમાં માન્યા કયારે કહેવાય કે એ રીતે જે નિત્ય છે તે જ અનિત્ય છે એવી પાકી : : જ્યારે દરેક દ્રવ્યને તેના અસાધારણ લક્ષણથી જુદા સમજણ છે. નિત્ય-અનિત્યની જેમ એક-અનેક પણ : લક્ષગત કરે. એ બધા પદાર્થો અત્યંત ભિન્ન જ છે છે. અનંત ગુણાત્મક તે દ્રવ્ય છે. આ રીતે દ્રવ્ય • માટે એક જીવ નામનો પદાર્થ મારું સ્વતંત્ર એકત્વરૂપ છે અને તે અનંત ગુણરૂપ છે. દરેક : • અસ્તિત્વ લઈને રહેલો છું અને મારા સિવાય વિશ્વના પદાર્થમાં પોતાના અનંત પર્યાયોને પ્રાપ્ત કરવાનું : અનંત પદાર્થો છે તે મારાથી અત્યંત ભિન્નપણે જ સામર્થ્ય છે. આવા દરેક પદાર્થો પોતાનું સ્વતંત્ર : ; સદાય રહેલા છે એવો વિવેક જરૂરી બની જાય છે. અસ્તિત્વ ટકાવીને રહ્યા છે. પરથી અત્યંત ભિન્ન : મન : વિશ્વના બધા પદાર્થો પોતાના સ્વભાવને કાયમ છે. આ રીતે દરેક પદાર્થ સ્વથી એકત્વરૂપ અને ' : ટકાવીને રહ્યા છે એ રીતે હું પણ મારા સ્વભાવને પરથી વિભક્તરૂપ સદાય રહેલા છે. પરદ્રવ્યથી ; * ટકાવીને રહ્યો છું. છ દ્રવ્યોમાં જીવની એક વિશેષતા અત્યંત ભિન્ન રહીને પણ એક બીજા સાથે સંબંધમાં : છે જેના કારણે તેનું એક આગવું મહત્વ છે. પાંચ અવશ્ય આવે છે. પરવ્ય સાથેના સંબંધ સમયે : અચેતન પદાર્થો પોતાના સ્વભાવને સંભાળીને પણ પોતાની દ્રવ્યપર્યાયરૂપ સત્તાનું સ્વતંત્રપણું : અવશ્ય રહ્યા છે પરંતુ તેમને પોતાના કે પરના જે લક્ષમાં લીધું છે તે તો સલામત જ છે. : સ્વભાવનો ખ્યાલ નથી. તેની અપેક્ષાએ જીવનો જ્ઞાન • સ્વભાવ છે. સર્વજ્ઞ સ્વભાવના કારણે જીવ પોતાના આ રીતે વિશ્વમાં જેમ પોતે પોતાનું એક . • અને પરના બધા સ્વભાવોને તેમના ત્રણ કાળના સ્વતંત્ર સ્થાન લઈ તે રહેલો છે તેમ વિશ્વમાં અન્ય * પરિણામો સહિત જાણવાનું સામર્થ્ય ધરાવે છે. તેથી અનંત જીવો પણ છે અને અન્ય પાંચ પ્રકારના છ દ્રવ્યોમાં જીવનું વિશિષ્ટ સ્થાન છે. અન્ય પાંચ અચેતન પદાર્થો પણ છે. ઈન્દ્રિય જ્ઞાનમાં માત્ર રૂપી : : દ્રવ્યો અચેતન હોવા છતાં પોતાનું સ્થાન જાળવી પદાર્થો જ જણાય છે. તેથી પુગલ માત્ર દુનિયા : રાખે છે. અન્ય પદાર્થોથી અત્યંત ભિન્ન રહે છે. માનવી યોગ્ય નથી. રૂપી પુગલ સિવાય જીવ અને - પરદ્રવ્યો સાથે એકરૂપ થતાં નથી. જીવ જાણનાર અન્ય ચાર અરૂપી દ્રવ્યો પણ છે. એ પાંચ અરૂપી : : છે. જાણનાર થઈને પરથી જુદો રહીને પરને જાણે દ્રવ્યો સન્મય છે. તેથી તેમને તેમનું પોતાનું આ : વિશ્વમાં સ્થાન પણ છે. તેમને તેમનું પોતાનું સ્વક્ષેત્ર : પણ છે. આ રીતે છ દ્રવ્ય સ્વરૂપ વિશ્વનું યથાર્થ જ્ઞાન : શૈવ અને યથાર્થ જ્ઞાન : યે પ્રવિષ્ટ ન, અણ પ્રવિષ્ટ ન જાણતો જગ સર્વને. જરૂરી છે. વિશ્વના અમર્યાદ ક્ષેત્રમાં વ્યાપીને રહેલા : જીવ સ્વભાવ, પરિણામ અને સ્વક્ષેત્રનું ભિન્ન આકાશ દ્રવ્યનું એક અખંડિત અમર્યાદ ક્ષેત્ર છે. : સ્વતંત્ર અસ્તિત્વ ટકાવીને પરને જાણે છે. ત્યારે જાણે વિશ્વના લોક અને અલોક એવા બે વિભાગો છે. . કે જોયો જ્ઞાનમાં આવી ગયા એવું લાગે છે પરંતુ વિશ્વના જેટલા ભાગમાં છ દ્રવ્યો લક્ષગત થાય છે . જીવની જેમ પરદ્રવ્યો પણ પોતાના સ્વભાવને, તે લોક છે. તે મર્યાદિત ક્ષેત્રવાળું છે. તેની બહાર : પરિણામને અને સ્વક્ષેત્રને છોડતા નથી. આવું ૧૧૮ ચરણાનુયોગસૂચક ચૂલિકા
SR No.008330
Book TitlePravachansara Piyush Part 3
Original Sutra AuthorKundkundacharya, Amrutchandracharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherGrand Rapid America Mumukshu Mandal America
Publication Year2006
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy