________________
વિનય એ શુભભાવ છે. બંધનું કારણ છે પરંતુ : પરદ્રવ્યોનો ત્યાગ કરીને મુનિપણું અંગીકાર કરે ભૂમિકાને યોગ્ય એવા વિનયના ભાવ અવશ્ય હોય છે. તેણે પરદ્રવ્ય પરિગ્રહ છોડયો છે અને પોતાના છે. સાધક દશાનું એવું જ સ્વરૂપ છે. વિનયમાં ' સ્વભાવને પરિગ્રહરૂપે ગ્રહણ કર્યો છે. મુનિએ મુખ્યપણે મનનું નિમિત્તપણું છે. આ રીતે આ : અસ્તિપણે પોતાના શુદ્ધાત્માને ગ્રહણ કર્યો છે. ગાથામાં જે મુનિ અપવાદરૂપે પરિણમે છે તેના : નાસ્તિપણે પરનો ત્યાગ કર્યો છે. વિકલ્પમાં નિમિત્તો કયા પ્રકારના હોય છે તેની વાત : વિસ્તારથી લેવામાં આવી. સાથો સાથ આટલા :
જ્ઞાની થાય ત્યારે જ દેહાધ્યાસ છૂટી જાય છે. પ્રકારના જ વિકલ્પો હોય એમ પણ ગર્ભિતપણે : જ્ઞાયક સ્વભાવમાં હુંપણું સ્થાપીને તે જ્ઞાયકરૂપે આવી ગયું.
: નવું જીવન ચાલુ કરે છે, શરીર કેન્દ્રમાં હતું તેના
: સ્થાને આત્મા કેન્દ્રમાં આવી જાય છે. શરીરની - ગાથા - ૨૨૬
- માગણી અનુસાર જીવન હતું. તેના સ્થાને આત્માની આ લોકમાં નિરપેક્ષ ને પરલોક-અણપ્રતિબદ્ધ છે • જરૂરિયાતને લક્ષમાં લેવામાં આવે છે. શરીર સાધુ કષાયરહિત, તેથી યુક્ત આર-વિહારી છે. ર૨૬. : કેન્દ્રમાં હતું. જેને મનુષ્ય દેહ મળે છે તેના જીવનને શ્રમણ કષાયરહિત વર્તતો થકી. આ લોકમાં ' મનુષ્ય વ્યવહાર ગણવામાં આવે છે. જ્યારે તે નિરપેક્ષ અને પરલોકમાં અપ્રતિબદ્ધ હોવાથી
: જ્ઞાયકમાં આત્મબુદ્ધિ કરે છે ત્યારે તેનો આત્મિક
• વ્યવહાર શરૂ થાય છે. તે હવે મનુષ્ય વ્યવહાર યુક્તાહારવિહારી હોય છે.
* કરતો નથી એમ પણ કહેવામાં આવે છે. મુનિને આ ગાથામાં યુક્તાહારનો એક પ્રકાર : આત્મિક વ્યવહાર ઘણો વધી ગયો છે. તેમ હોવા સમજાવ્યો છે. અહીં યોગીના આહારની વાત છે : છતાં શરીર સાથેનો સંબંધ સર્વથા છૂટયો નથી. અર્થાત્ મુનિ ‘યુક્ત છે, યોગ સહિત છે, એટલે : પોતાને જેટલો કષાય રહ્યો છે તે અનુસાર તેને કે આત્મ સ્વભાવમાં જોડાયેલા છે. તે મુનિ : શરીર સાથેનો સંબંધ અવશ્ય છે પરંતુ તે મુનિ આહાર ગ્રહણ કરે છે. તે યુક્તાહાર ગણાય છે કે પરદ્રવ્ય પ્રત્યે અત્યંત નિસ્પૃહ હોવાથી તે આલોક અને એ મનિને યુક્તાહારી ગણવામાં આવ્યા છે. : પ્રત્યે નિરપેક્ષ છે એમ ટીકામાં લીધું છે. જેને અહીં આહાર કેવો હોય છે? મુનિ માટે યોગ્ય : વર્તમાન જે જીવન જીવે છે ત્યારે પણ સંયોગોની છે કે અયોગ્ય એ વાત નથી લેવી.
- અત્યંત ઉપેક્ષા છે તે પરલોકમાં કેવા સંયોગ મળશે યોગી એટલે જેણે પોતાના પરિણામને કે તેની ચિંતા શા માટે કરે? અર્થાત્ ન કરે તેથી પોતાના આત્મામાં જોડયા છે તે યોગી છે. તે પરલોક પ્રત્યે અપ્રતિબદ્ધ છે એમ લીધું છે. એટલે અજ્ઞાનીનો ઉપયોગ હિતબુદ્ધિપૂર્વક બાહ્યમાં કે તેનો ઉપયોગ પરલોક સંબંધી કોઈ ચિંતા જોડાય છે. તેને અજ્ઞાન ચેતના છે. જ્ઞાનીને ચેતન ; કરતો નથી. ભવિષ્યમાં કઈ ગતિ મળે તો સારું જાગૃતિ હિતબુદ્ધિપૂર્વક પોતાના આત્મામાં લાગેલી : એવો કોઈ ભાવ તેને નથી. આ રીતે મુનિને છે. એ બાહ્યથી નિવૃત્ત થયા છે. અજ્ઞાની જીવ : આલોક કે પરલોક સંબંધી કોઈ વિચારણા નથી ઈચ્છા-આકાંક્ષા અને ભોગવટાના ભાવથી પરદ્રવ્ય - એમ કહેવા પાછળનો આશય એ છે કે મુનિને સાથે જોડાયેલ છે. જ્યારે મુનિ એ બધાથી વિરક્ત : ઈચ્છા, આકાંક્ષા કે ભોગવવાના કોઈ ભાવ નથી છે. એ સમસ્ત પરદ્રવ્યથી વિરક્ત હોવાથી તે સર્વ : માટે વિશ્વ પ્રત્યે ઉદાસીન છે. પ્રવચનસાર - પીયૂષ
પ૧