________________
તરફ તેનું લક્ષ જાય છે. આ પરિગ્રહ એવો છે : શ્રીગુરુના જ્ઞાનને અનુસરીને બહાર આવેલા છે. કે તેના તરફ લક્ષ જતાં પણ મુનિને રાગ થતો . તેથી આપણને લાગે કે વચન પુગલો કરતાં નથી. જે ઉપયોગ એના તરફ જાય છે તે બૂમરેંગ ' શબ્દાત્મક સૂત્ર પુદ્ગલો વધુ લાભનું કારણ. કારણકે થઈને પાછો આવે છે. આ રીતે આવા પરિગ્રહને : તે નિત્ય બોધક છે. વળી શ્રીગુરુ દરેક સમયે પણ બાહ્ય સહકારી કારણ ગણીને ઉપકારી : સંયોગરૂપે ન પણ હોય. જ્યારે શાસ્ત્ર તો પોતાની કહ્યા છે. તેથી અનિષિદ્ધ ઉપધિ પણ ઉપકરણ : પાસે હોય તેથી અનુકૂળતાએ તેનો અભ્યાસ થઈ છે. આ બાહ્ય-પદ્રવ્ય હોવાથી ત્યાં માત્ર નિમિત્ત : શકે. તર્ક એક રીતે સાચો છે પરંતુ શાંતિથી વિચારતા નૈમિત્તિક સંબંધ જ છે. આ રીતે આ ગાથામાં : ખ્યાલ આવશે કે વચન પુગલો સમયે તેના વક્તા ઉપકરણ શું છે તે સમજાવે છે. હવે ઉપકરણમાં . પણ ત્યાં હાજર છે. તે વક્તા આરાધક છે. તે ઉપાત્ત દેહ, ગુરુનો ઉપદેશ, શાસ્ત્ર સ્વાધ્યાય : વર્તમાનમાં આરાધના કરી રહ્યા છે. જ્ઞાનીની સાધના અને દેવ શાસ્ત્ર, ગુરુ પ્રત્યે વિનયની વાત : અંતરંગ નિમિત્ત છે અને શબ્દો બહિરંગ નિમિત્ત સમજાવે છે.
: છે. દૃષ્ટાંત માતા રસોઈ કરતી જાય છે અને પુત્રીને
: શીખવતી જાય છે. શ્રીગુરુની આત્મસાધના એ હવે આચાર્યદેવ આવા અનિંદિત પરિગ્રહના :
: પ્રયોગ છે. તે પ્રયોગને લક્ષમાં લેવાથી મુનિને પણ ભેદ સમજાવે છે. સર્વ પ્રથમ દેહની વાત કરે છે.
* ઉગ્ર પુરુષાર્થ ઉપાડવાની સવિશેષ પ્રેરણા મળે છે. જન્મ સમયે જેવો દેહ હોય છે એવો દેહ મુનિનું
• એક વાત ખ્યાલમાં રાખવી કે અહીં શ્રોતા મુનિ છે. બાહ્ય લિંગ છે. ત્યાં શરીર ઉપર અન્ય કાંઈ હોતું ?
- અજ્ઞાની નથી. તેથી આત્મ સ્વરૂપ જાણવા માટે નથી. “આહાર્ય' શબ્દ દ્વારા બહારથી લાવવામાં
: શ્રીગુરુ પાસે જવાની વાત નથી. મુનિરાજ તો તત્ત્વની આવતું કૃત્રિમ કાંઈ શરીર ઉપર હોય નહીં એવો
: ચોખવટ માટે વિશેષ જ્ઞાનવાન ગુરુનો અથવા દેહ મુનિને હોય છે. મુનિનું લક્ષ જ્યારે પોતાના :
: શાસ્ત્રનો આધાર લે છે. વિશેષ ગુણવાન ગુરુના આ દેહ ઉપર જાય છે ત્યારે અર્થાત્ એવી સવિકલ્પ
સંગમાં પોતાની સાધના ઉગ્ર કરતા જાય છે. પોતે દશા સમયે એ શરીર એમના માટે પરિગ્રહ છે.
* સ્વરૂપમાં ટકી ન શકે અને આ રીતે બહારમાં લક્ષ નિર્વિકલ્પ દશા સમયે પણ ઉપાત્ત દેહ તો ત્યાં છે જ પરંતુ મુનિનું ધ્યાન તેના ઉપર નથી તેથી તે સમયે :
: જાય એ પણ પાછું સ્વભાવ તરફ ઢળી જાય છે. તે પરિગ્રહ રહિત ગણવામાં આવ્યા છે. અપવાદ : હવે વાત રહી વિનયની. ઉપદેશમાં દેવ અને માર્ગમાં એટલે કે સવિકલ્પ દશામાં તેના તરફ લક્ષ : ગુરુ બન્ને આવી ગયા અને સૂત્ર એ શાસ્ત્ર છે. આ જાય તે કાય પરિગ્રહ ગણવામાં આવે છે. ગુરુનો આ રીતે મુનિને દેવ-શાસ્ત્ર-ગુરુ તરફ ઉપયોગ જાય ઉપદેશ એ વચનરૂપ પુગલો છે. મુનિ જ્યારે કે એને શ્રમણ્યના બાહ્ય સહકારી કારણ ગણવામાં શ્રીગુરુનો ઉપદેશ સાંભળે છે ત્યારે તેને વચન : આવ્યા છે. મુનિને તેમના પ્રત્યે વિનયનો ભાવ આવે પરિગ્રહ છે. ઉપદેશને તત્કાળ બોધક કહ્યો છે. ' છે. જેનાથી પોતાને લાભ થાય તેનું બહુમાન આવે, કારણકે શબ્દો બહાર આવ્યા બાદ તેનો નાશ થઈ : ભક્તિનો ભાવ આવે અને વિનયનો ભાવ પણ જાય છે. તે ક્ષણિક છે. તેની સરખામણીમાં શાસ્ત્રનું : સહજપણે આવે છે. દેવ-શાસ્ત્ર-ગુરુ માત્ર જ્ઞાનના લખાણ નિત્ય બોધક છે. ખરેખર તો બોલાયેલા : શેય નથી પરંતુ ઉપકારી છે તેથી જ્ઞાની એ ઉપકારને અને લખાયેલા બન્ને પ્રકારના શબ્દો વાચક થઈને ' ઓળવે નહીં. પોતે આટલા રાગમાં સ્થિત છે માટે વાચ્ય એવા પોતાના આત્માને દર્શાવનારા છે. બન્ને : વિનય છે. વીતરાગ થઈ ગયા બાદ વિનય ન હોય. ૫૦
ચરણાનુયોગસૂચક ચૂલિકા