________________
- ગાથા - ૫
અહીં લેવું છે. જ્ઞાનીની સવિકલ્પ દશાની વાત
લેવી નથી. પર્યાયની શુદ્ધતા-વિશુદ્ધોપયોગ એ જન્મયા પ્રમાણે રૂપ ભાખ્યું ઉપકરણ જિનમાર્ગમાં,
જીવને મરણથી બચાવીને જીવ ઉપર ઉપકાર ગુરુવચન ને સૂત્રાધ્યયન, વળી વિનય પણ ઉપકરણમાં. ૨૨૫. '
કરે છે. યથાજાતરૂપ જે લિંગ (જમ્યા પ્રમાણે રૂપ એવું
૨) ભૂમિકાને યોગ્ય શુભભાવઃ- આવા શુભ ભાવો જે લિંગ) તે જિનમાર્ગમાં ઉપકરણ કહેવામાં
પણ ઉપકરણ છે. દ્રવ્ય અનુસાર ચરણ હોય આવ્યું છે; ગુરુના વચન, સૂત્રોનું અધ્યયન
છે. પર્યાયની શુદ્ધતાને અનુરૂપ શુભ ભાવો હોય અને વિનય પણ ઉપકરણ કહેલ છે.
છે. જેટલા કષાયોનો અભાવ કર્યો છે એટલી શુદ્ધોપયોગ એ ઉત્સર્ગ છે અને સવિકલ્પ દશા : વિતરાગતા છે, શુદ્ધતા છે. તેને અહીં દ્રવ્ય એ અપવાદ છે. મુનિએ શક્યતઃ નિર્વિકલ્પ દશામાં શબ્દથી ઓળખાવવામાં આવ્યો છે. તેને અનુરૂપ જ રહેવું યોગ્ય છે. એટલો પુરુષાર્થ ન ટકે અને જે શુભભાવો છે કે જે કષાયો બાકી રહ્યા છે તે વિકલ્પ આવે ત્યારે ભૂમિકાને યોગ્ય વિકલ્પ જ આવે પ્રકારના છે. જે કષાયોનો અભાવ થયો છે તેવા તેને અપવાદ કહેવામાં આવે છે. એવા શુભ ભાવો નથી. સાધકને, અવિરત સમ્યગ્દષ્ટિને, શ્રાવકને મુનિદશાને બાધક નથી. આ ગાથામાં ઉપકરણ : તથા મુનિને પોતાની દશા-સ્વરૂપ સ્થિરતાને દર્શાવવામાં આવ્યા છે.
અનુરૂપ એક, બે અને ત્રણ કષાયોનો અભાવ
છે. એને ભૂમિકા પ્રમાણે શુભભાવો હોય છે. Gyerei
સવિકલ્પદશા સમયે જ શુભભાવો હોય છે. તે ઉપકરણ એટલે ઉપકાર કરનાર. ખરેખર : સવિકલ્પ દશા તેની ભૂમિકાને બાધક નથી. ઉપકાર કરનાર કોણ છે તે સૌ પ્રથમ આપણે :
અર્થાત્ મુનિરાજને સંજવલન કષાયરૂપ વિચારીએ.
મૂળગુણના પાલનનો ભાવ આવે છે તે ૧) જ્ઞાની પોતે ઉપકાર કરનાર છે. તે શુદ્ધતારૂપે . મુનિપણાનો બાધક નથી. તે ભાવોને અહીં પરિણમીને પોતા ઉપર જ ઉપકાર કરે છે. :
સાધક ગયા છે. આ રીતે તે પોતાની ભૂમિકા અજ્ઞાની જીવ સમયે સમયે ભાવમરણ કરે છે. : ટકાવી રાખવા માટે ઉપકારી ગણીને તેને અર્થાત્ અભિપ્રાયમાં પોતાની હિંસા કરે છે. : ઉપકરણ કહેવામાં આવે છે. આમ હોવાથી પોતાને ભૂલીને પ૨ને પોતાના માનવારૂપ
મુનિને મૂળગુણો છે તે ઉપકરણ છે. તે મિથ્યાત્વ એ હિંસા છે-મરણ છે. એ જીવ મુનિદશાને ટકાવવામાં ઉપકારી થયા. મિથ્યાત્વનો અભાવ કરીને સમ્યગ્દર્શન-જ્ઞાન- શુદ્ધોપયોગ જીવને ભાવમરણથી બચાવે છે. ચારિત્રની એકતારૂપની શુદ્ધતા-નિર્વિકલ્પ દશા ત્યાર બાદ સાધકને જે શુભભાવો આવે છે તે પ્રગટ કરે છે ત્યારે તે પોતાને ભાવમરણથી તેને ભૂમિકા ટકાવવામાં સહાયક છે. અર્થાત્ બચાવે છે. આ રીતે જ્ઞાની ઉપકાર કરનાર આ પ્રકારના શુભભાવો કરવાથી તે નીચે હોવાથી ઉપકરણ છે. તે પર્યાયમાં શુદ્ધતા પ્રગટ : ઉતરતો નથી. કરીને તેવી પર્યાય વડે ઉપકાર કરે છે માટે : ૩) અનિષિદ્ધ પરિગ્રહ :- મુનિને સવિકલ્પ દશા શુદ્ધોપયોગ એ ઉપકરણ છે. ખ્યાલમાં રહે કે : સમયે કોના તરફ લક્ષ જાય છે. તેની હવે વાત
જ્ઞાની નિર્વિકલ્પ દશારૂપે પરિણમે એટલું જ : વિચારીએ. જેનો નિષેધ નથી એવા પરિગ્રહ પ્રવચનસાર - પીયૂષ
૪૯