________________
સ્થાપ્યું અને જેનો આશ્રય કરવાથી અવશ્ય મોક્ષની : પૈસા આપોને શાક લેવા જવું છે' ત્યાં પદાર્થની પ્રાપ્તિ થશે એવો નિર્ણય થયો એવું શ્રદ્ધાન થયું તે . સ્વતંત્રતા વરાળ બનીને ઉડી જતી જોવા મળે છે, સ્વભાવનો હવે આશ્રય જ કરવાનો રહે છે. કે તેથી આ ગાથામાં ચારિત્રની વાત કરતાં આચાર્યદેવ સમયસાર ગા.૧૮ માં પણ એ ભાવ લીધો છે. તેથી ; મુનિદશાનું વર્ણન કરે છે. અસ્તિપણે તો ચારિત્ર પર્યાયમાં સ્વરૂપ લીનતાની : વાત જ આવે છે. સાધક દશા આ પ્રકારની ચારિત્રની :
: બહિરંગ અને અંતરંગ પરિગ્રહને છોડીને પર્યાયના આધારે જ આગળ વધે છે. જ્ઞાન શ્રદ્ધાન : પરિગ્રહ = પરિ = સમસ્ત પ્રકારે ગ્રહણ. તો એવાને એવા જ રહે છે. ગુણસ્થાનની પરિપાટિ : તે પરિગ્રહ છે. અજ્ઞાની જીવને વિશ્વના સમસ્ત ચારિત્રની પર્યાય પ્રમાણે જ હોય છે. જ્ઞાન અનુસાર પદાર્થોમાં અધ્યવસાન એકત્વ બુદ્ધિ છે. તેથી આખું અર્થાત્ વસ્તુ સ્વરૂપને અસ્તિપણે આ પ્રકારે અનંત - વિશ્વ એ અજ્ઞાનીનો પરિગ્રહ છે. આખું વિશ્વ એ શક્તિરૂપ લક્ષમાં લઈને તે સ્વભાવમાંથી જ સુખની : અજ્ઞાનીના જ્ઞાનનો વિષય થતું નથી તે અલ્પજ્ઞ છે. પ્રાપ્તિ માટે તેનો આશ્રય કરવો એ યોગ્ય જ છે. : વળી તેને જે શરીર પ્રાપ્ત થાય છે. તે શરીરમાં જેટલી પરંતુ એકલું જ્ઞાન પર્યાપ્ત નથી. જ્ઞાનની સાથે : ઈન્દ્રિયો છે તે મારફત તેને જેટલું જ્ઞાન થાય છે વૈરાગ્યની પણ એટલી જ ઉપયોગિતા છે માટે : એવડી જ એની દુનિયા છે. સંજ્ઞી પ્રાણી મનના સંગે સાધકદશામાં જ્ઞાનને સ્થાને વૈરાગ્યનો અધિક : અનેક પ્રકારની ઈચ્છાઓ કરે છે. જે સંયોગરૂપે પ્રાપ્ત મહિમા કર્યો છે. ખ્યાલમાં રહે કે અજ્ઞાની જીવની : "
જળ : ન હોય તેની પણ ઈચ્છા કરતો રહે છે. તેથી તેના કોરી પાટી નથી તેણે પરદ્રવ્યોના પાંચ ઈન્દ્રિયોના : પરિગ્રહનો વ્યાપ ઘણો મોટો છે. આ રીતે અજ્ઞાનીને વિષયોના પ્રેમમાં અનંતકાળ ગાળ્યો છે. એ બધું :
• વિશ્વના સમસ્ત પદાર્થોને ભોગવવાનો ભાવ વર્તે ભૂલવું માનીએ એટલું સુગમ નથી. જ્ઞાન શ્રદ્ધાનમાં
: છે એ સિદ્ધાંતરૂપે કાયમ રાખીને આગળ વિચારીએ. આવે કે મારે પરદ્રવ્ય સાથે કાંઈ નિસ્બત નથી એટલા : વાસ્તવિકતા એ છે કે દરેકને નાનો મોટો માત્રથી કામ સરતું નથી. સાધક દશામાં વૈરાગ્યની : પરિગ્રહ હોય છે. શરીર તો છે જ તે ઉપરાંત અન્ય મુખ્યતા છે. જેનાથી પાછા ફરવાનું છે એ કાર્ય : દ્રવ્યોનો પણ પરિગ્રહ જોવા મળે છે. એક વાત આસાન નથી. અહીં સાધક દશાના પ્રતિકરૂપે ખ્યાલમાં રહે કે આ બધો પરિગ્રહ તે ખરેખર તો ભાવલિંગની વાત લીધી છે. મુનિદશાની વાત લીધી : અજ્ઞાનીની માન્યતા જ છે. અન્ય પદાર્થો સંયોગરૂપે છે. સમ્યગ્દષ્ટિ જીવો તો ચારેય ગતિમાં જોવા મળે : જોવા મળે તેને લોકિકમાં પરિગ્રહ નામ મળે છે. છે પરંતુ મુનિદશા તો માત્ર મનુષ્ય ભવમાં જ હોય : મકાન-કુટુંમ્બ-કપડા-ધન-ધાન્ય વગેરે પરિગ્રહ છે. કોઈ ભાવલિંગી સંત આ ભવમાં મોક્ષની પ્રાપ્તિ - ગણવામાં આવે છે. આમાં કેટલીક વસ્તુના પોતે ન કરે તો તે પછીના ભાવમાં સ્વર્ગમાં જાય છે. જેવી કે માલિક છે એવી પણ માન્યતા હોય છે. ભોગઅને જેટલી આરાધના તે મુનિરૂપે કરતો હતો તેવી : ઉપભોગ એમ બધું ભોગવવા માગે છે. ફેર એટલો આરાધના તે દેવના ભવમાં નથી કરી શકતો. : છે કે ઉપભોગની સામગ્રી અન્ય પણ ભોગવે એમાં સ્વર્ગમાં વૈરાગ્યના એવા નિમિત્તો પણ મળતા નથી. : બહુ વાંધો નથી લેતો. પોતાની પાસે ન હોય એવું એક એક દ્રવ્યની સ્વતંત્રતાની જોરદાર વાત અને ' પણ મેળવવા માટે ઈચ્છા અને પ્રયત્ન જીવ કરતો દલીલો એક કલાક સુધી મુગ્ધરૂપે સ્વાધ્યાય મંદિરમાં રહે છે. આટલી ભૂમિકા ખ્યાલમાં રાખીને હવે જ્ઞાની કર્યા બાદ બહાર નિકળીને ચંપલ પહેરતા “થોડા : આ બધાની ખતવણી કઈ રીતે કરે છે તે જોઈએ. પ્રવચનસાર - પીયૂષ
૧૩૯