________________
પાપ પલટીને પુણ્યરૂપ થાય અને પુણ્યનું પાપમાં : પાપના ઉદયવશ તીવ્ર પ્રતિકૂળતા સમયે પણ કોઈ
· જીવ મંદ કષાયરૂપે પરિણમે છે અને ફળ સ્વરૂપે : સ્વર્ગમાં પણ જાય છે. ‘અકામ’ શબ્દ દર્શાવે છે કે
:
સંક્રમણ થાય. આવું બધું ચાલ્યા જ કરે છે. પરંતુ બંધાયેલા કર્મો તેની મુદ્દત પૂરી થયે ઉદયમાં આવીને ફળ અવશ્ય આપે છે અને અજ્ઞાની મોહી-રાગીદ્વેષી હોવાથી ફરીને નવા કર્મને બાંધે છે. એક કર્મ ઉદયમાં આવીને જીવથી જાદુ પડે ત્યારે નવા અનેક દ્રવ્યકર્મો જીવની સાથે બંધાય છે. આ રીતે ઉદયમાં આવેલું કર્મ ખરી જતું હોવા છતાં ત્યાં નિર્જરા કહેવામાં આવતી નથી કારણકે નવા કર્મનો બંધ
ત્યાં તે જીવને સ્વભાવ સન્મુખનો પુરુષાર્થ નથી. સામાન્ય રીતે તો પ્રતિકૂળતા સમયે જીવો આર્ત અને રૌદ્રધ્યાન કરે છે. સંયોગો માટે અન્ય સચેતઅચેત પદાર્થોને કારણ ગણે છે અને નવા અશુભભાવો જ કરે છે. મિથ્યાદૃષ્ટિ જીવનું આવું આચરણ સહજ હોય છે. કોઈ જીવ એવા
:
અવશ્ય થાય છે.
:
:
પણ હોય છે જેને કર્મ સંબંધી ખ્યાલ છે. તે જાણે છે કે પોતે જ તેવા પ્રતિકૂળ સંયોગો માટે જવાબદાર છે. તેથી તેવા સમયે નવા અશુભભાવ ન કરતા મંદ પરિણામે પરિણમે છે. આવો પણ એક પ્રકા૨ અજ્ઞાનીમાં જોવા મળે છે. જે કર્મ ઉદયમાં આવ્યું તેમાં તે જોડાણો નહીં. અર્થાત્ નવા અશુભભાવ ન કર્યા અને શુભભાવો કર્યા પરિણામે પાપ પ્રકૃતિના ઉદયનું ફળ તેણે ન ભોગવ્યું અને તે કર્મના સ્થાને નવી પાપ પ્રકૃતિ ન બંધાણી એ અપેક્ષાએ તેને નિર્જરા ગણી છે. અકામ નિર્જરા એવું નામ મળ્યું છે. એ અપેક્ષાએ તેને કર્મક્ષય ગણી શકાય તોપણ તે કર્મ રહત તો થતો જ નથી તેથી ત્યાં સાચો કર્યક્ષમ નથી. ટીકાની શરૂઆતમાં અજ્ઞાનીની આ ભૂમિકા : ટૂંકાણમાં વર્ણવી છે.
અજ્ઞાની જીવોને પરિણામોની વિચિત્રતા પા૨ વિનાની હોય છે. તેથી તો નર્ક અને સ્વર્ગ વચ્ચે પંચ પરાવર્તનરૂપ અનેક ભવોને ક૨ે છે. શુભાશુભ ભાવો એકરૂપ રહેતા નથી. સદાય પલટાયા કરે છે. તે અનુસાર પુણ્ય અને પાપ પ્રકૃતિઓ પણ બંધાયા કરે છે અને તેમાં અનેક પ્રકારના ફેરફાર થયા કરે છે. પણ કર્મ ઉદયમાં અવશ્ય આવીને ફ્ળ જરૂર આપે છે. આ ગાથામાં અજ્ઞાની અનંત ભવે કર્મ ખપાવે · છે એમ લખ્યું છે તેથી તેનો ભાવ સમજવો જરૂરી છે. સિદ્ધાંત એ છે કે અજ્ઞાનીને કર્મક્ષય ન હોય. તો પછી અહીં શું કહેવા માગે છે. જીવને અશુભભાવ : ક૨વા સુગમ છે. નીચે પડવામાં મુશ્કેલી નથી અને ઝડપથી પડે છે. ઉપર ચડવામાં મુશ્કેલી છે અને કાર્ય ધીમે ધીમે થાય છે. મનુષ્ય તીવ્ર અશુભભાવો કરીને સીધો સાતમી નરકે જાય. પરંતુ સાતમી
:
:
:
જ્ઞાનીને કર્મક્ષય હોય છે. નિર્વિકલ્પ
નરકમાંથી નીકળી, અન્ય નરકમાં અને ત્યાંથી અનુભૂતિને કારણે કર્મક્ષય થાય છે. કર્મ ઉદયમાં
હિંસક પશુ વગેરે થઈને ફરી ઉપર આવે છે. પુણ્યના ફળમાં સ્વર્ગમાં ગયેલા જીવોમાંથી મરીને બધા મનુષ્ય પણ નથી થતા મોટા ભાગના તો તિર્યંચમાં જાય છે. આ વસ્તુ સ્થિતિ લક્ષમાં રાખવા જેવી છે. એ બતાવે છે કે આકરા કર્મબંધને દૂર
આવે અને જીવ તેમાં ન જોડાય પોતાના સ્વભાવમાં લીન રહે છે. તેથી પોતાની પર્યાયમાં વિભાવ થતો નથી. વિભાવ નથી તેથી નવીન કર્મનો બંધ નથી. જાનું કર્મ ઉદયમાં આવીને ખરી ગયું તેના સ્થાને નવા કર્મનો બંધ થયો નહીં તેથી ત્યાં નિર્જરા છે. કર્મક્ષય છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થતા મિથ્યાત્વ અને અનંતાનુબંધી કર્મનો નાશ થાય છે. પહેલા કર્મનો
:
ક૨વામાં ઘણો પરિશ્રમ પડે છે.
જિનાગમમાં અકામ નિર્જરાની વાત આવે છે. : ઉપશમ ક્ષયોપશમ થાય છે અને અવિરત પ્રવચનસાર - પીયૂષ
૮૫
: