________________
: છે.
તેને રસ ક્યાંથી હોય? પરંતુ જ્યારે આ શાસ્ત્ર : અશુભભાવની મુખ્યતા છે અને શુભભાવની રચાયું ત્યારે પંચમ કાળ શરૂ થઈ ગયેલો આચારમાં ' ગૌણતા છે. શિથિલતા આવવાની શરૂઆત થઈ ગયેલી. હજા -
આર્યવૃત્તિવાળા જીવો અશુભભાવને બંધનું પંચમકાળ ઘણો લાંબો છે. વળી શાસ્ત્રો ઘણો કાળ :
: કારણ જાણીને છોડે છે અને શુભભાવને મોક્ષનું ટકવાના છે. તેથી ભવિષ્યના પાત્ર જીવોને યોગ્ય :
; કારણ જાણીને તેને ગ્રહણ કરે છે તેને મુખ્ય કરે માર્ગદર્શન મળે એ હેતુથી પણ આ ગાથા લેવામાં : આવી હોય એમ વિચાર આવે છે. કુંદકુંદાચાર્યદેવ : ભાવલિંગી સંતને અન્ય લોકિકજનો સાથે (તત્ત્વ પાત્ર જીવ જિનાગમના અભ્યાસ દ્વારા સિવાય) અન્ય વાતચીતનો અત્યંત નિષેધ કરી ગયા • ગુરુગમે એવો નિર્ણય કરે છે કે અશુભ અને શુભ છે. એવું જ વસ્તુ સ્વરૂપ છે. તેથી કાળદોષ અનુસાર : બન્ને ભાવો અશુદ્ધ છે અને બન્ને સંસારનું કારણ કોઈ મુનિનું આચરણ અન્યથા પ્રતિપાદન કરે તો : હોવાથી તેમનું બંધમાર્ગમાં સ્થાન છે. તે મોક્ષની લાયક જીવ પોતે યોગ્ય નિર્ણય લઈ શકે. : પ્રાપ્તિ અર્થે શુભાશુભ ભાવને છોડીને શુદ્ધ પર્યાયની
પ્રગટતા કરવા માગે છે. ૦ ગાથા - ૨૫૪
સમ્યગ્દષ્ટિ જીવને શુદ્ધોપયોગની જ મુખ્યતા આ શુભ ચર્યા શ્રમણને, વળી મુખ્ય હોય ગૃહસ્થને;
' છે. પરિપૂર્ણ વીતરાગતા ન થાય ત્યાં સુધી તેને તેના વડે જ ગૃહસ્થ પામે મોક્ષસુખ ઉત્કૃષ્ટને. ૨૫૪. શુભાશુભ ભાવો ભૂમિકા અનુસાર આવ્યા વિના આ પ્રશસ્તભૂત ચર્યા શ્રમણોને (ગૌણ) હોય : રહેવાના જ નથી તેવો તેને સ્પષ્ટ ખ્યાલ છે માટે તે છે અને ગૃહસ્થને તો મુખ્ય હોય છે. એમ : ભૂમિકાને યોગ્ય શુભાશુભ ભાવોને ગૌણપણે માન્ય (શાસ્ત્રોમાં) કહ્યું છે, તેનાથી જ (પરંપરાએ) • રાખે છે. જિનાગમમાં શુભ અને અશુભ વચ્ચે ભેદ ગૃહસ્થ પરમ સૌખ્યને પામે છે.
• ન પાડવો એવું જે કથન છે તે તો સાધકદશા અને ચારિત્ર ગુણની પર્યાય ત્રણ પ્રકારની હોય
: પરમાત્મ દશાની પ્રગટતાના અનુસંધાનમાં છે
- કારણકે બંધ અપેક્ષાએ બન્ને સમાન જ છે. પરંતુ છે. શુદ્ધ (વીતરાગી), શુભ અને અશુભ તેમાં જીવોને
: જ્યારે સવિકલ્પ દશા અનિવાર્ય છે ત્યારે તેટલો કેવી રીતે મુખ્ય ગૌણ હોય છે એ વાત વિચારવી : રહી. ખરેખર તો ચારિત્રની પર્યાયના શુદ્ધ અને .
• સમય તે શુભભાવમાં રહેવા માગે છે. અર્થાત્ જ્ઞાની અશુદ્ધ બે પ્રકાર છે. અશુદ્ધ પર્યાયના શુભાશુભ :
: અશુભમાં તો જવા માગતો નથી તેથી પ્રયત્નપૂર્વક
: શુભભાવમાં રહે છે. અશુભ ભાવથી પોતાનું ઘણું બે ભેદ છે. અજ્ઞાનીને શુદ્ધપર્યાય છે જ નહીં તેથી :
: અહિત થાય છે તેની સરખામણીમાં શુભભાવથી તેને શુભ અશુભ વચ્ચે જ પસંદગી કરવાની છે. :
• પણ અહિત તો થાય જ છે પરંતુ અશુભ કરતાં ઓછું અજ્ઞાનીને અશુભ (ભોગવવાનો) ભાવ ગમે છે :
• અહિત થાય છે. પરંતુ તેનું ફળ નથી ગમતું. તેને વ્રત-નિયમ : (શુભભાવ) કષ્ટરૂપ લાગે છે પરંતુ તેનું ફળ ગમે : સમ્યગ્દષ્ટિ જીવને શુદ્ધોપયોગ મુખ્ય છે અને છે. અજ્ઞાની જીવ મિથ્યાત્વમાં જ સ્થિત છે અને : શુભભાવ (અશુદ્ધ ઉપયોગ) ગૌણ છે. જ્ઞાનીની મિથ્યાત્વ અશુભ ભાવ છે. વળી તેને બાહ્ય : સવિકલ્પ દશાનો જ વિચાર કરીએ ત્યારે તેને વિષયોને ભોગવવાની મુખ્યતા છે તેથી તેને શુભભાવ મુખ્ય છે અને અશુભભાવ ગૌણ છે. આ પ્રવચનસાર - પીયૂષ
- ૧૦૫