________________
રીતે જ્ઞાનીને શુદ્ધતા જ મુખ્ય છે અને અશુભભાવ : પ્રત્યે તેવા ભાવ છે તે અનુસાર પડે છે. અર્થાત્ અત્યંત ગૌણ છે. જ્યાં સુધી શુભભાવને લાગે વળગે . સાચા દેવ-શાસ્ત્ર-ગુરુ પ્રત્યેનો શુભભાવ અને ત્યાં સુધી જ્ઞાનીને શુદ્ધોપયોગની અપેક્ષાએ : કુદેવ-ગુરુ-શાસ્ત્ર પ્રત્યેનો શુભભાવ તે બન્નેના શુભભાવ ગૌણ જ છે અને અશુભ ભાવની અપેક્ષાએ : ફળમાં તફાવત પડે છે અને એ વાત આચાર્યદેવ મુખ્ય છે. સમ્યગ્દષ્ટિનું સ્વરૂપ આ રીતે લક્ષમાં લીધી : વિસ્તારથી સમજાવવા માગે છે. તેને અનુરૂપ આ બાદ મુનિદશાથી વિચાર કરીએ ત્યારે મુનિરાજ : બધી ગાથાઓ છે. તે વિસ્તારમાં જતા પહેલા અર્થાત્ આત્મસાધનામાં ઘણા આગળ વધેલા છે તેથી તેમને ' કોના પ્રત્યે શુભભાવ છે અને તેનું ફળ શું છે તે શુદ્ધતા જ મુખ્ય છે. અને શુભભાવ ગૌણ જ છે. • લક્ષમાં લેતા કોણ શુભભાવ કરે છે તેને મુખ્ય સમ્યગ્દષ્ટિ જીવ સાધનામાં આગળ વધે છે ત્યારે રાખીને વિચારણા કરીએ. તેને નિર્વિકલ્પ દશા સંખ્યા અપેક્ષાએ વધતી જાય : છે અને તે એવી દશામાં પ્રયત્નપૂર્વક લાંબુ ટકવાનો :
શુભભાવ અશુદ્ધ પર્યાય છે. ચારિત્ર ગુણની પણ પ્રયત્ન કરે છે.
- અશુદ્ધ પર્યાય છે અને તેનું ફળ કર્મબંધ છે. કર્મબંધનું
: મુખ્ય કારણ મિથ્યાત્વ છે તે લક્ષમાં રાખીને ગાલા - ૨૫૫
: ચારિત્રમોહ અનુસાર પણ કર્મબંધ અવશ્ય થાય છે. ફળ હોય છે વિપરીત વસ્તુવિશેષથી શુભ રાગને,
: જ્ઞાનીના શુભભાવને મોક્ષનું કારણ કહેવામાં આવે નિષ્પત્તિ વિપરીત હોય ભૂમિવિશેષથી જ્યમ બીજને. ૨૫૫. ; છે. મોક્ષમાર્ગની પર્યાય એક જ છે અને મોક્ષમાર્ગની જેમ આ જગતમાં અનેક પ્રકારની ભૂમિમાં પડેલા
: પર્યાયને મોક્ષનું કારણ કહેવામાં આવે છે.
જિનાગમના આવા પ્રકારના કથનનો આશય ન બીજ ધાન્યકાળે વિપરીતપણે ફળે છે, તેમ
: સમજનારા જીવો પોતાની માન્યતાને કારણે પોતાનું પ્રશસ્તરાગ વસ્તુ ભેદથી (પાત્રના ભેદથી)
: અહિત ન કરે તે માટે આચાર્યદેવ મોક્ષમાર્ગની એક વિપરીતપણે ફળે છે.
• પર્યાયમાં શુદ્ધતા અને અશુદ્ધતા એવા બે અંશોને આ ગાથાથી આચાર્યદેવ વિષય બદલાવે છે. ; અલગ કરીને તેમના અલગ ફળ દર્શાવે છે. શુભોપયોગનું ફળ શું છે. તે સમજાવવા માગે છે. : સ્વભાવના આશ્રયે જેટલી શુદ્ધતા પ્રગટ થઈ છે તે તેમાં સૌ પ્રથમ કોણ શુભભાવ કરે છે તેની મુખ્યતા : આગળ વધીને પરિપૂર્ણ શુદ્ધ પર્યાયરૂપ થશે. ભૂમિકા રાખીને શુભભાવનું ફળ સમજવાનો પ્રયત્ન કરીએ. ' અનુસાર જે શુભભાવ સાધકને હોય છે તે ખરેખર ત્યારબાદ કોના પ્રત્યે શુભભાવ છે. તેની વિચારણા : અશુદ્ધ પર્યાય હોવાથી બંધનું જ કારણ છે અને કરીશું. અજ્ઞાનીના શુભભાવ અને જ્ઞાનીના : આચાર્યદેવ આ વાત ચોખવટથી કરીને શુભભાવને શુભભાવ વચ્ચે કેવા પ્રકારનો તફાવત છે અર્થાત્ : (સાધકના શુભભાવને પણ) બંધના કારણરૂપે જ અજ્ઞાનીને શુભભાવનું ફળ શું મળે છે અને જ્ઞાનીને : સ્થાપે છે. જો સાધકનો શુભભાવ પણ બંધનું કારણ તેનું શું ફળ મળે છે તે વિચારીએ. શુભભાવનું ફળ • હોય તો અજ્ઞાનીનો શુભભાવ તો અવશ્ય બંધનું કર્મબંધ છે એ વાત સ્પષ્ટ છે. જે ભાવે કર્મબંધ થાય ? કારણ છે. આ રીતે જે અજ્ઞાની શુભભાવને ભલો એ ભાવ મુક્તિનું કારણ ન થાય. છતાં જ્ઞાનીના ; જાણે છે તેને તેના હિતખાતર સમજાવવામાં આવે શુભભાવને વ્યવહારે મોક્ષમાર્ગ કહેવામાં આવે છે. : છે. જેને શરીરમાં હુંપણું છે. તેને શુભભાવની મીઠાશ અજ્ઞાનીના શુભભાવના બે પ્રકાર પડે છે તે કોના અવશ્ય હોય છે. શુભભાવના ફળમાં અનેક પ્રકારની ૧૦૬
ચરણાનુયોગસૂચક ચૂલિકા