________________
કેવળજ્ઞાન સ્વભાવનો મહિમા સાચા અર્થમાં ન : તેમને મોક્ષમાર્ગમાં સ્થિતિ કરાવી શકું એવી કોઈ આવે. અજ્ઞાનીની સરખામણીમાં જ્ઞાનીએ પોતાના • ભાવના તેમને નથી. પોતાની સાધનાના કાળમાં શુદ્ધાત્માને વેદનપૂર્વક લક્ષમાં લીધો છે પરંતુ પોતાને સવિકલ્પ દશામાં જે તત્ત્વનું ચિંતવન ચાલે આત્માની સાચી ઓળખાણ તો જ્યારે પરમાત્મ દશા : છે તેનો લાભ હેજે અન્ય જીવોને મળતો હોય પ્રગટે ત્યારે જ કહેવાય.
: તો તે ઈષ્ટ જ છે. ભગવાન આત્મા પોતે રત્નના કિરણની જેમ . તેથી અહીં પ્રથમ કહે છે કે ખરેખર પુગલો સ્પષ્ટ અને પ્રકાશમાન છે. અહીં રૂપી સ્વચ્છતા અને ' જ સ્વયં શબ્દરૂપે પરિણામે છે. વિશ્વના પદાર્થો શેય પ્રકાશ તો માત્ર સરખામણી રૂપે જ લક્ષમાં લેવા. : જ્ઞાયક સંબંધથી જોય એવું નામ પામે છે અને શબ્દ આવા સ્વતત્ત્વને બધા પાત્ર જીવો પ્રાપ્ત કરો એવી : સાથેના વાચક વાચ્ય સંબંધને કારણે વાચ્ય એવું મંગળ ભાવના વ્યક્ત કરવામાં આવે છે. એવા : નામ પામે છે. પરંતુ ખરેખર તો તે વિશ્વના સ્વતંત્ર શુદ્ધાત્માની અનુભૂતિ માત્ર જિનાગમોના યાત્ ' પદાર્થો જ છે. એ અપેક્ષાએ એ શેય પણ નથી અને ચિન્ડથી લક્ષિત એવા ઉપદેશ વડે જ શક્ય છે. અન્ય * વાચ્ય પણ નથી. જ્યારે સંબંધને મુખ્ય રાખીને તેમને એકાંત માન્યતાવાળા જીવોના ઉપદેશથી આત્માની શેયરૂપે કે વારૂપે લક્ષમાં લઈએ છીએ ત્યારે સર્વ ઉપલબ્ધિ શક્ય નથી.
: પ્રથમ તો તેનું સ્વતંત્ર પરિણમન તેના પોતાના
: ઉપાદાન અનુસાર જ છે. એવું આપણા જ્ઞાનમાં બ્લોક- ૨૧
સ્થાપવું જરૂરી છે. તેવી પર્યાયની પર નિરપેક્ષ પ્રવચનસા૨ શાસ્ત્રની ટીકા ક૨ના૨ : સ્થાપના કર્યા બાદ જ સંબંધનો વિચાર કરીને તે આચાર્યદેવ હવે આ શ્લોક દ્વારા આ ટીકાનું કતૃત્વ ; પ્રમાણે તેને શેય અથવા વાચ્ય એવું નામ આપી છોડે છે. પોતાને શાસ્ત્રની ટીકા કરવાનો ભાવ : શકાય છે. આવ્યો હતો. એ ભાવ ખરેખર શુભભાવ છે : પરંતુ તે પ્રકારનો ભાવ પોતાને શા કારણે આવેલો : ત્યારબાદ અર્થાત્ આ પ્રકારે નિમિત્ત તેની સ્પષ્ટતા આચાર્યદેવે સમયસારના ત્રીજા : નૈમિત્તિક સંબંધની વાત દરેક દ્રવ્યની પર્યાયની કળશ કરી છે. ટીકા કરતા મને અંતરંગમાં તત્ત્વનું સ્વતંત્રતા સ્થાપીને જ કરવી યોગ્ય છે એમ સિદ્ધાંત ઘોલન વધી જાય અને તેના ફળ સ્વરૂપે જે : રજૂ કરીને પછી પોતાના અનુસંધાનમાં એ વાત સંજ્વલન કષાય મારી દશામાં છે તેનો અભાવ : કરે છે. થઈને મને પરમાત્મપદની પ્રાપ્તિ થાય એવી :
અમૃતચંદ્રાચાર્યદેવ વ્યાખ્યાતા, શબ્દરૂપ ભાવના ભાવી હતી.
- શાસ્ત્ર એ વ્યાખ્યા અને પોતાના આત્મા સહિત પોતાના ભાવને અને બાહ્યમાં શાસ્ત્રની : વિશ્વના સમસ્ત પદાર્થો વ્યાપેય એમ તમે ન રચનાને નિમિત્ત નૈમિત્તિક મેળ છે. પોતાના તત્ત્વ : માનો. અર્થાત્ જ્યાં એક દ્રવ્યપણું છે ત્યાં જ ચિંતવનનો લાભ અન્ય પાત્ર જીવોને મળે અને : અર્થાત્ પુગલમાં જ કર્તાપણું અને શાસ્ત્રની એ જીવો પણ પોતાના ઉપાદાનને જાગૃત કરીને : રચના તે તેનું કર્મ એમ રજૂઆત કરી. પોતે નિજ કલ્યાણ કરી લે એવી ભાવનાપૂર્વક શાસ્ત્રની ' નિમિત્તરૂપે પણ તેમાં રહેવા માગતા નથી. અને એ રચના થાય છે. હું બીજાને સમજાવી શકું અને ' જ યોગ્ય છે. ખરેખર તો પરદ્રવ્યના કાર્યમાં પ્રવચનસાર - પીયૂષ
૨૧૫