________________
વિચારીએ વિષમ વ્યાપ્તિ બન્ને અપેક્ષાએ લાગુ પડે : છે. ફોતરા કાઢીને ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે. હવે જો પરિગ્રહથી વિચારીએ તો ત્યાં અપ્રયત : છે. હાથ છડના ચોખા ઉપર લાલ પડ હોય છે. તેવા ચર્યા અવશ્ય છે. મુનિને અપ્રયત ચર્ચા થાય ત્યારે ... ચોખા પૌષ્ટિક હોય છે. તે ચોખાને પોલીશ કરીને બાહ્ય પરિગ્રહ ન હોય એવું પણ બને. એ અપેક્ષાએ : લાલ પડ કાઢી નાખવામાં આવે ત્યારે તે સફેદરૂપે ત્યાં વિષમ વ્યાપ્તિ છે. તેથી આ ગાથામાં અપ્રયત : જોવા મળે છે. અહીં આ દૃષ્ટાંત લેવા પાછળનો ચર્યાથી વાત ન લેતા પરિગ્રહથી જ વાત લીધી છે. : આશય એ છે કે કમોદમાંથી પહેલા ફોતરા દૂર નક્કી એ કરાવવા માગે છે તે જો બાહ્ય પરિગ્રહ કરવામાં આવે અને ત્યારબાદ રતાશનો ભાગ દૂર હોય તો અપ્રયત ચર્યા અવશ્ય હોય છે. માટે પરિગ્રહ ' થાય. ફોતરા હોય ત્યાં સુધી ચોખા ઉપરની રતાશ સર્વથા છોડવા યોગ્ય છે.
: દૂર ન થાય. ગાણા - ૨૦
સિદ્ધાંત એ રીતે છે કે જે મુનિને બાહ્યમાં
: પરિગ્રહ છે તેને અપ્રયત ચર્યા અવશ્ય છે. અપ્રયત નિરપેક્ષ ત્યાગ ન હોય તો નહિભાવશુદ્ધિ ભિક્ષુને,
: ચર્યા વિના અન્ય પરિગ્રહ સંભવે નહીં. આટલું જ ને ભાવમાં અવિશુદ્ધને ક્ષય કર્મનો કઈ રીતે બને? ૨૨૦. : અહીં સિદ્ધાંતરૂપે દર્શાવવું છે. દૃષ્ટાંતને વધુ જો નિરપેક્ષ (કોઈ પણ વસ્તુની અપેક્ષા વિનાનો) . લંબાવવામાં આવે તો સિદ્ધાંતમાં ભૂલ આવે. પહેલા ત્યાગ ન હોય તો ભિક્ષુને ભાવની વિશુદ્ધિ નથી; : પરિગ્રહ છૂટે પછી જ વૈરાગ્ય આવે અથવા તો અને ભાવમાં જે અવિશુદ્ધ હોય છે તેને કર્મક્ષય : ત્યાગના ભાવરૂપ શુભભાવો થાય એવું સિદ્ધાંતમાં કઈ રીતે થઈ શકે?
: નથી. સિદ્ધાંતમાં તો જ્ઞાયકમાં હુંપણું, તેનો આશ્રય આ ગાથામાં પણ બાહ્ય ત્યાગની વાત લીધી :
• પર્યાયમાં શુદ્ધતા અને તેની સાથે સુસંગત એવા
* શુભભાવો એવા શુભભાવો અનુસાર શરીરાદિની છે. અજ્ઞાનીને ત્યાગમાં પણ અન્ય કાંઈ મેળવવાની જી" ભાવના હોય છે. ઉપવાસમાં પણ તેના ફળમાં
: સ્થિતિ અને પરિગ્રહનો ત્યાગ એમ હોય છે. અર્થાત્ શુભભાવ અને અનુકૂળ સંયોગોની ભાવના રહેલી :
: પોતાના પરિણામમાં સૌ પ્રથમ ફેરફાર થાય. હોય છે. કોઈને માન કષાય પણ હોય છે. જ્ઞાનીને • પરિણામ અનુસા૨ બાહ્યની ક્રિયા છે. જીવની એવો ભાવ નથી. તેણે દેહાધ્યાસ ત્યાગ્યો છે. તેથી * જવાબદારી પોતાના પરિણામ પૂરતી જ છે. બાહ્યની દેહથી ભિન્ન એવા પરદ્રવ્યનો પ્રેમ ન જ હોય. તેને
ક્રિયા જીવ કરી શકતો નથી પરંતુ જીવના ભાવને પુણ્યની મીઠાશ ન હોય. આ રીતે ધર્મની શરૂઆત
બાહ્યની ક્રિયાને નિમિત્ત નૈમિત્તિક સંબંધ અવશ્ય જ એ રીતે થાય છે. અહીં તો મુનિદશાની વાત છે.
હોય છે. સાધક દશા ચાર-પાંચ-છ ગુણસ્થાને જે તેથી તેને તો કાંઈ જરૂર નથી. તેણે સર્વ પરિગ્રહને
પ્રકારે અનાદિકાળથી સાધકની શુદ્ધતા, ભૂમિકા છોડયો છે. મુનિને એકલા વીતરાગ ભાવની પ્રાપ્તિ
વની ગતિ પ્રમાણેના શુભભાવો અને તે પ્રકારે બાહ્ય ક્રિયાઓ જ મેળવવી છે તેથી તેનો ત્યાગ નિરપેક્ષ છે.
હોય છે તેમાં કોઈ ફેરફાર શક્ય થતો નથી. આ
વાતને લક્ષમાં રાખીને આ ગાથાઓનો ભાવ આચાર્યદેવ કમોદનું દૃષ્ટાંત આપે છે. ચોખા સમજવો રહ્યો. આચાર્યદેવ અપ્રયત ચર્યાને કેન્દ્રમાં સફેદ છે. ચોખા ઉગે ત્યારે ફોતરા સહિત જ હોય રાખીને જ બધી વાત કરતા આવ્યા છે. આ ગાથામાં છે. ફોતરા સહિતના ચોખાને કમોદ કહે છે. ફોતરાને પરિગ્રહ હોય ત્યાં અપ્રયત ચર્યા અવશ્ય હોય છે. કારણે સફેદ ચોખા ઉપર રતાશ પડતું એક પડ હોય એ વાત સિદ્ધ કરે છે.
ચરણાનુયોગસૂચક ચૂલિકા
૪૨