SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રામપ્યાર્થીનો કુટુંબીજનો સાથેનો એક : અને શ્રદ્ધાન અપેક્ષાએ તો સર્વથી જાદો પડી ગયો કલ્પિત પ્રસંગ અહીં આચાર્યદેવે ટીકામાં રજા કર્યો હતો. પરંતુ હવે તે અસ્થિરતાના રાગને પણ તોડવા છે. આવી એક સામાન્ય ભૂમિકા હોય છે. પછી તૈયાર થયો છે. તેથી સામે પક્ષે ભાઈ પણ એવો જ ભાષાના શબ્દો ભલે જુદા હોય. અહીં સંવાદ રજા : પ્રતિભાવ આપે એવી અપેક્ષા રાખીને કહે છે કે નથી કર્યો. જે મુનિપદ લેવા માગે છે તે બધાની : આપણા બન્નેના જીવોને એકબીજા સાથે કોઈ સંબંધ વિદાય કેવી રીતે લે છે. તેનું જ વર્ણન કરવામાં : નથી. આ વાસ્તવિકતાનો બન્ને પક્ષે સ્વીકાર થવા આવ્યું છે. પ્રથમ પોતાના ભાઈને મળે છે. યોગ્ય છે. શ્રામપ્યાર્થી જીવ પોતાના ભાઈના આત્માને : આ રીતે પોતે ભાઈ પાસેથી વિદાય લે છે. સંબોધે છે. ભાઈરૂપનો સંબંધ તો શરીર મારફત : સંસારના ભાઈને છોડીને તે પોતાના પરિવારમાં છે. પોતે પોતાના શરીરથી જુદો પડયો છે અને એ : જવા માગે છે. જીવનું સાચું કુટુંબ પોતાના અનંત રીતે ભિન્ન આત્માનો અનુભવ તો તેને વર્તે છે. પરંતુ ગુણો છે. તે ગુણો સાથે જીવને નિત્ય તાદાભ્યપણું હવે તો તે શરીરની અત્યંત ઉપેક્ષા કરીને ઉગ્ર આત્મ છે. તે ક્યાંય જાદા થવાના નથી. તે રીતે પોતે આરાધના કરવા તૈયાર થયો છે. શરીર એટલે પાંચ કે અભેદપણે પોતાના સ્વભાવમાં ઠરવા માટે સવિશેષ ઈન્દ્રિયોનો સમૂહ. ઈન્દ્રિયો એટલે જે જીવને : પુરુષાર્થ કરે છે અને ભેદ અપેક્ષાએ તે પોતાના ભમાવીને બાહ્યની રૂપી દુનિયા તરફ જીવને ખેંચી : ગુણ પર્યાયોમાં સ્થિત થાય છે. જવાનું સાધન. જેને બાહ્ય વિષયોની જરૂર નથી તેને : ઈન્દ્રિયના સાધનની જરૂર નથી. તેથી તેને દેહની : જે રીતે ભાઈની પાસેથી વિદાય લીધી તે જ અત્યંત ઉપેક્ષા છે. વળી તે ઈન્દ્રિયો શરીરની અંતરંગ : પ્રકારે માતા પિતાની વિદાય લે છે. માતા શરીરની વ્યવસ્થા તરફ પણ તેને પરાણે ખેંચી જાય છે માટે ... જનની છે અને પિતા શરીરના જનક છે. આત્મા તે ઈન્દ્રિયોથી વિરક્ત થવા માગે છે. તે જ રીતે કે શાશ્વત છે માટે તેની ઉત્પત્તિ ન હોય. તેના કોઈ પોતાના શરીરથી પોતાને જુદો પાડીને વાત કરે : જનક કે જનની નથી હોતા. સામે પક્ષે માતા અને છે તેમ પોતાના ભાઈને સંબોધન કરતા સમયે પણ : પિતાના આત્માઓની પણ એજ સ્થિતિ છે. જે તે જીવ તેના શરીરથી તેનું ભેદ જ્ઞાન કરીને વૈરાગ્ય વાસ્તવિકતા માતા-પિતાને લાગુ પડે છે તે જ પુત્રને લાવે માટે માત્ર “ભાઈ” એવું સંબોધન ન કરતા : પણ લાગુ પડે છે. મુનિરાજ જનક થઈને પોતાની તેને ભગવાન આત્મારૂપે સંબોધે છે. : પવિત્ર પર્યાયને પ્રગટ કરવાના છે. એ જ વિધિ વડે : પોતાની પત્નીની પણ વિદાય લે છે. સ્વાનુભૂતિ છે જીવથી જેમ શરીર જાદુ છે તેમ અન્ય જીવો ; તે મુનિરાજની રમણી છે. તે તેની સાથે ક્રિડા કરવા પણ એ જ રીતે અત્યંત ભિન્ન છે. પોતાને તેનો સ્પષ્ટ ; જાય છે. ખ્યાલ છે અને વર્તમાનમાં તે બધા સંબંધો તોડવા : માટે તૈયાર થયા છે માટે શબ્દો પણ તેને અનુરૂપ : કુટુમ્બીજનો સાથેનો આ પ્રમાણેનો વાર્તાલાપ જ આવે છે. “આ પુરુષનો આત્મા જરા પણ તમારો : કુટુમ્બમાં એક વૈરાગ્યનો માહોલ ઉત્પન્ન કરે છે. નથી એમ નિશ્ચયથી તમે જાણો” જે ભાઈની સાથે . જેથી અન્ય કુટુબીંજનો પણ યથા યોગ્ય વૈરાગ્ય કેળવે પહેલેથી જ લાગણીના તાણાવાણા વણ્યા હતા. તે ; છે. મુનિ દીક્ષા લેતા પહેલાનો આ પ્રસંગ હવે કાપવાની વાત છે. સમ્યગ્દર્શન થતાં પોતે જ્ઞાન : ઔપચારિકતા છે. ત્યાં બધાને વૈરાગ્યની પ્રાપ્તિ પ્રવચનસાર - પીયૂષા
SR No.008330
Book TitlePravachansara Piyush Part 3
Original Sutra AuthorKundkundacharya, Amrutchandracharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherGrand Rapid America Mumukshu Mandal America
Publication Year2006
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy