________________
છે. માત્ર પોતાના જ સ્વભાવ અંતર્ગત પરિણામોને ભણવામાં એકાગ્રતા ન રાખે તો લેસનમાં ભૂલો પહોંચી વળવાની ક્ષમતા લઈને રહેલા છે. તદ્ઉપરાંત · પડે. હવે રહી અધ્યાત્મની વાત. અનેક પ્રકા૨ના નિમિત્ત નૈમિત્તિક સંબંધ અનુસાર પંખો ફરવાનું કાર્ય ઉપરોક્ત અન્ય પદાર્થોમાં પણ જોવા મળે છે. આ રીતે અર્થ સમય, જ્ઞાન સમય અને શબ્દ સમય વચ્ચેના સંબંધો જાણવા. આનો
આચાર્યદેવ એકાગ્રતાને શ્રામણ્યનું લક્ષણ દર્શાવવા માગે છે. ક્યાં એકાગ્ર થવું છે? અનેક ૫૨ પદાર્થોને છોડીને પોતાના આત્મામાં એકાગ્ર
ઉપયોગ આપણે ગુરુ-શિષ્યના સંબંધમાં કરીએ
:
છીએ. પાત્ર જીવ ગુરુનો ઉપદશ સાંભળીને તથા ગુરુની આત્મ સાધનાને લક્ષમાં રાખીને પોતે શીખે છે. ગુરુના ઉપદેશના શબ્દો દ્વારા ગુરુની જ્ઞાન અને સાધના સુધી પહોંચવું એ વ્યવહા૨ છે અને પછી સીધી જ ગુરુની આત્મસાધના લક્ષમાં લેવી એ
થવું છે. અજ્ઞાનીએ અનંત ૫૨૫દાર્થોમાં અધ્યવસાન રાખેલ છે. પોતાને ભૂલીને શરીરમાં હુંપણું અન્ય પદ્રવ્યોમાં મારાપણું અને હિતબુદ્ધિ સ્થાપ્યા છે. તે તેની ભૂલ છે. પોતે અન્યરૂપ કયારેય થઈ શકે નહીં.
તેથી પોતાને દેહરૂપ માનવો એ જ મિથ્યાત્વ છે. એ જ અનંત સંસા૨નું કારણ છે. તેથી દેહાધ્યાસ છોડીને
નિશ્ચય છે. આ બન્ને નિમિત્ત છે. તેને અનુસરીને : પોતાના આત્મામાં હુંપણું સ્થાપવાનો જિનાગમનો
ઉપદેશ છે.
પોતે આત્મસાધના શીખીને તેનો પ્રયોગ કરવો તે નિશ્ચય છે. જિનાગમના માધ્યમ વિના આ શક્ય નથી.
અન્યમતમાં સર્વજ્ઞ નથી - આત્મજ્ઞાની ગુરુ નથી માટે તેમનાથી રચાયેલા શાસ્ત્રો પણ ખોટા જ છે. તેનાથી આત્મપ્રાપ્તિ તો ન થાય પરંતુ ખોટું જ્ઞાનમાં આવી જાય તો આત્મકલ્યાણ દૂર થઈ જાય.
એકને અગ્ર ક૨વાની વાત છે તેથી અનેકમાંથી એકને મુખ્ય કરવાનું તેમાં ગર્ભિતપણે આવી જાય છે. અનેકનું જ્ઞાન જ ન હોય તો ત્યાં મુખ્ય ગૌણ ક૨વાપણું રહે નહીં. તેથી અનંતનું જ્ઞાન હોવું આવશ્યક છે. આગમના અભ્યાસને કારણે
:
વિશ્વમાં છ પ્રકારના પદાર્થો છે. અને તેમાં મારું એક સ્થાન છે એ નક્કી થાય છે. તેથી જેને આગમનું જ્ઞાન ન હોય તે સાચા અર્થમાં એકાગ્રતા કરી શકે નહીં.
આટલી વાત ખ્યાલમાં લેવાથી જિનાગમના અભ્યાસથી પદાર્થોનો સાચો નિર્ણય કેવી રીતે થાય છે તે સારી રીતે સમજી શકાય તેમ છે.
એકાગ્રતા
:
હવે આચાર્યદેવ નવો વિષય શરૂ કરે છે. પદાર્થોનો નિર્ણય ન થાય પછી જ એકાગ્રતા સંભવે છે. તેથી હવે એકાગ્રતામાં શું કહેવા માગે છે તેનો વિચાર કરીએ. એકને મુખ્ય કરીને ત્યાં ટકી રહેવું એવો એનો અર્થ છે. લૌકિકમાં તે અર્થમાં આપણે કોઈ એક વિષય ઉપર એકાગ્ર થઈએ છીએ. જો એકાગ્રતા ન હોય તો જે કાર્ય
સમયસાર ગા. ૪૯માં અવ્યક્તના પહેલા બોલમાં વિશ્વના અન્ય સમસ્ત પદાર્થો જ્ઞેય છે અને વ્યક્ત છે. પોતે તેનાથી જાદો છે માટે અવ્યક્ત છે એમ લીધું છે. અહીં મૂળ બંધારણને લક્ષમાં લઈએ તો પોતે વિશ્વના અનંત પદાર્થો છે તેમાનો એક છે. પરંતુ અનેક પદ્રવ્યોથી જાદો અવશ્ય છે. બધા જીવો ૫૨થી ભિન્ન રહીને જ પ૨ને જાણે છે એ વાસ્તવિકતા સ્વીકારવામાં આવે તો અનાદિનું અજ્ઞાન દૂર થાય.
...
·
જ્ઞેય જ્ઞાયક સંકરદોષ દૂર થાય અને પ૨ને પોતાના
હાથમાં લીધું હોય તે સારી રીતે થાય નહીં. બાળકો : માનવારૂપ મિથ્યાત્વ દૂર થાય.
૬૪
ચરણાનુયોગસૂચક ચૂલિકા