________________
મિથ્યાદૃષ્ટિ જીવના ત્રણ લક્ષણો છે. : દ્વારા ઈન્દ્રિયો અને મનને પ્રાપ્ત એવા શરીર સુધી ૧) પોતાને ભૂલીને પરને પોતાના માનવા. પરમાં જ પહોંચી જાય છે. કારણકે તેણે હુંપણું શરીરમાં હુંપણું માનવું.
- માન્યું છે. અને ઈન્દ્રિયો વિના જાણપણું નથી થતું
: એવું એના ખ્યાલમાં છે. ૨) પરના કાર્ય હું કરી શકું છું. ૩) પરને હું ભોગવી શકું છું.
આ ઉપરાંત અજ્ઞાની જીવ બીજી રીતે પણ
: આકુળતા કરે છે. તેણે શરીરમાં હુંપણું રાખવા અજ્ઞાનીની આ ત્રણ પ્રકારની માન્યતા ખોટી : ઉપરાંત અનેક પ૨ પદાર્થોનો પોતે માલિક છે એમ છે. માટે ટીકાકાર આચાર્યદેવ ટીકામાં એ ત્રણનો : માન્યું છે. એ બધા સંયોગી પદાર્થો છે અને સંયોગને વિસ્તાર કરીને તેનું જૂઠાપણું સમજાવે છે તેમાં સર્વ : વિયોગ અવશ્ય થાય છે. જેને પોતાની વસ્તુ માની પ્રથમ અજ્ઞાની પોતાનું હુંપણું નક્કી નથી કરી શકતો હોય તે ચાલી જાય એ તેને ગમતું નથી. પોતે કેટલા એ વાત લીધી છે. એક અપેક્ષાએ અજ્ઞાનીએ હુંપણું : પદાર્થોનો ખરેખર માલિક છે તેનો નિર્ણય તે કરી શરીરમાં માન્યું છે અને તેમાં તે નિઃશંક છે. અર્થાત્ : શકતો નથી માટે તેનું મન ડામાડોળ છે. આ રીતે પોતે કાંઈ ભૂલ કરે છે એવું માનતો જ નથી. પોતે . આ બોલમાં એમ સમજાવવા માગે છે કે અજ્ઞાનીએ
જ્યાં હુંપણું માન્યું છે ત્યાં શરીર અને જીવ બન્ને ' પરમાં આત્મબુદ્ધિ રાખી છે. પરંતુ તે પરપદાર્થો સાથે છે. તેમાં “હું કોણ” એમ નક્કી કરવાનું જ્યારે મેં તેના કયારેય થઈ શકતા નથી. તેથી તેને મનમાં તેને કહેવામાં આવે છે ત્યારે જ તે દ્વિધામાં પડે છે. : શાંતિ ક્યારેય થઈ શકે એવી શક્યતા જ નથી. તે તેને તો શરીર અને જીવના જુદાપણાનો ખ્યાલ જ : જીવ પોતાના મૂળ સ્થાનથી (માન્યતામાં) ભ્રષ્ટ થયો નથી. “અથવા દેહ જ આત્મા” એવું જ એ માની : છે તે પોતાની ભૂલ સુધારીને પોતાના અસલ બેઠો છે. મરણ સમયે જીવ ચાલ્યો જાય છે એવો : સ્થાનમાં આવી જાય તો જ તેનું મન શાંત થાય. ખ્યાલ હોવા છતાં વર્તમાનમાં પણ જીવ અને શરીર • તેની વિપરીત માન્યતા સમયે પણ એણે પોતાનો જુદા જ છે એવો કોઈ વિચાર તેને નથી, વર્તમાનમાં : સ્વભાવ તો છોડયો જ ન હતો. તેથી તે પોતાનું પણ જીવ અને શરીર પોત પોતાના કાર્યો જ કરે છે : “જીવરાજ'' તરીકેનું સ્થાન ફરીને સંપાદન કરી લે એવો તેને કોઈ ખ્યાલ જ નથી. જીવ અને અન્ય
અન્ય : તે જ યોગ્ય છે. દ્રવ્યો બધા પોતાના નિશ્ચિત અસાધારણ લક્ષણ વડ : પરકર્તાપણ ભિન્ન જ છે. કોઈને અન્ય દ્રવ્યો સાથે તાત્વિક : પારમાર્થિક સંબંધ શક્ય જ નથી એવું અત્યંત
પરદ્રવ્યના કાર્ય હું કરી શકું છું. એવી ભિન્નપણું તો જૈન દર્શન સિવાય અન્યમતમાં ક્યાંય :
અજ્ઞાનીની માન્યતા છે. અજ્ઞાનીએ પોતાના
• સ્વભાવને જાણ્યો નથી. પોતાના પરિણમન ઉપર જોવા સાંભળવા મળતું જ નથી.
તેનું લક્ષ નથી તેને પરદ્રવ્ય અને તેના પરિણમનનો આ રીતે અજ્ઞાની જીવને જ્યારે પોતાનું અસલ : જ પરિચય છે. પોતે જાણનાર થઈને પરથી જુદો સ્વરૂપ શું છે તે સમજવાનો ભાવ આવે છે ત્યારે તે : રહીને પરને જાણે છે. પરંતુ એવી કોઈ સ્પષ્ટતા નિર્ણય નથી કરી શકતો તેથી તેને પણ આકુળતા . એના જ્ઞાનમાં નથી. તેથી પરદ્રવ્ય અને પરના થાય છે એ સમજવું જરૂરી છે. જાણે તે આત્મા એવું • પરિણામને જાણતા અજ્ઞાની તેની સાથે એકાકાર જ્ઞાની પાસેથી સાંભળવા મળે છે. તો પણ તે જ્ઞાન : થઈ જાય છે. જે રીતે તે પરને પોતારૂપ માનવા પ્રવચનસાર - પીયૂષા