________________
અજ્ઞાની જીવ પરમાં હુંપણું માને છે. બાહ્ય : વિશ્વના પદાર્થોને ગમે ત્યારે લક્ષમાં લઈએ વિષયોમાં ફેરફાર કરી શકું છું અને તેને ભોગવી . ત્યારે ત્યાં માત્ર એક વર્તમાન પર્યાય જ વિદ્યમાન શકું છું. તેને ભોગવતા સુખ થાય છે વગેરે પ્રકારની ' છે. ભૂતકાળની પર્યાયો પ્રગટ થઈને નાશ પામી ઊંધી માન્યતા ધરાવે છે. તેથી વિપરીત માન્યતા : ગઈ છે. જ્યારે ભવિષ્યની પર્યાયો હજુ પ્રગટ થવાની અનુસાર તેને બાહ્ય વિષયોને ભોગવવાની ઈચ્છા : બાકી છે. તે પર્યાયો તે પદાર્થમાં તો ભવિષ્યમાં થાય છે અને એ રીતે ઉપયોગ બહારમાં જતા તેને : પ્રગટ થશે પરંતુ જ્ઞાન તેને પ્રત્યક્ષવત્ જાણી લે છે રાગ દ્વેષ થાય છે. અનાદિકાળથી આ પ્રમાણે છે તે કેવળજ્ઞાનનો મહિમા છે. પદાર્થોની જે ભૂત અને અજ્ઞાનીના અજ્ઞાનમય પરિણામો થાય છે. તે વિભાવ ભવિષ્યની પર્યાયો વર્તમાનમાં અવિદ્યમાન છે તે છે, દોષ છે. પરિભ્રમણ અને દુ:ખનું કારણ છે. તે : પણ કેમ જાણે વર્તમાનમાં હાજર હોય એ રીતે દૂર થઈ શકે તેમ છે.
: કેવળજ્ઞાનમાં જણાય છે. એ રીતે કેવળજ્ઞાનની
: દિવ્યતા છે. જીવ જ્યારે પોતાને અનંત પરદ્રવ્યોથી ભિન્ન : લક્ષમાં લે છે ત્યારે બે પદાર્થને એક માનવારૂપ મોહ : પરમાત્માને આવું જ્ઞાન હોય છે માટે એ રીતે ઉત્પન્ન થતો નથી. તેથી તેને પરમાં કર્તાપણા અને ' પરમાત્માનો મહિમા થયો. હવે મૂળ વાત વિચારીએ. ભોક્તાપણાનો ભાવ થતો નથી. રાગ-દ્વેષ થતાં : અન્યમતમાં પણ પરમાત્માને સર્વજ્ઞ માનવામાં આવે નથી. મોહ-રાગ-દ્વેષને પોતાની ભૂલરૂપે જાણનાર : છે. પરંતુ તે સર્વજ્ઞ થઈ ન શકે કારણકે કે તે જીવો એ ભૂલને દૂર કરવા માટે પ્રયત્નશીલ થાય છે. આ : રાગી છે. જે વીતરાગ હોય તે જ સર્વજ્ઞ થઈ શકે છે. મારું સ્વપ્ન નથી એમ પોતાને ત્રિકાળ શુદ્ધરૂપે અને માટે જૈન મત અનુયાયી જ પરમાત્મા થઈ શકે. આ વિભાવને એક સમયના ક્ષણિક દોષરૂપે લક્ષમાં ' રીતે અન્યમતમાં સાચા દેવના સ્વરૂપનો ખ્યાલ જ લેનાર તેમાંથી ભેદજ્ઞાન કરી શકે છે. આગમના : નથી. પરમાત્માના સ્વરૂપને જાણવાની અગત્યતા અભ્યાસનું આ ફળ છે.
: એ છે કે પોતે પરમાત્મા થવા માગે છે, જો પરમાત્મા
: દશાનો ખ્યાલ જ ન હોય તો તે કેવી રીતે પોતાનું હવે આગમ વડે પરમાત્માનું જ્ઞાન કેવા :
: ધ્યેય બાંધી શકે? પ્રકારે થાય છે તે જોઈએ. પરમાત્મા કેવળજ્ઞાન વડે વિશ્વના સમસ્ત પદાર્થોને તેના ત્રણ કાળની પર્યાય : વળી જૈન દર્શન દરેકની સ્વતંત્રતાનો ઢંઢેરો સહિત એક સમયમાં યુગપ જાણે છે. અહીં : પીટે છે. જ્યારે અન્યમતમાં એવી સ્વતંત્રતાની પ્રથમ વિશ્વના પદાર્થોનો મહિમા કરવામાં આવે છે. : વાત જ નથી. પરાધીન સ્વપ્નય સુખી નથી. જે એ પદાર્થોને “અગાધ ગંભીર સ્વભાવી' કહ્યા : સ્વતંત્રતાનો સ્વીકાર કરે છે, જે પરથી પોતાના છે. કારણકે તે બધા પદાર્થોમાં ત્રણ કાળના ' આત્માને જાદો પાડીને અનુભવમાં લે છે, બાહ્યમાંથી પરિણામોને પહોંચી વળવાનું સામર્થ્ય છે. પોતાના : હિતબુદ્ધિ છોડીને સુખ માટે પોતાના આત્માને સ્વભાવ અંતર્ગત અનેક પ્રકારની વિવિધતા : સંપૂર્ણપણે અવલંબે છે તેને જ પરમાત્મપદની વાળી પર્યાયોને પ્રગટ કરવાનું સામર્થ્ય દરેક : પ્રાપ્તિ થાય છે. આ રીતે પરમાત્માનું જ્ઞાન અને પદાર્થમાં છે. આ બધા પદાર્થોને પરમાત્મા જાણે : સ્વ-પરનું જ્ઞાન એકબીજા સાથે સંબંધમાં જ જોવા છે. પરમાત્મા જ્ઞાયક છે અને અન્ય પદાર્થો એના - જરૂરી છે. સર્વ સંગ રહિત એવો આત્મા પોતાની જ્ઞાનના ક્ષેય છે.
: મેળે એકલો જ સુખી હોય છે એવો વિશ્વાસ ૭૨
ચરણાનુયોગસૂચક ચૂલિકા