________________
કરી લે છે. અર્થાત્ ઉપદેશ સાંભળીને-સાંભળતા શ્રીગુરુ તેનો ઉપદેશ આપે છે. જીવ જ્યારે સાંભળતા નિર્વિકલ્પ થઈ જાય છે.
ભવાંતરમાં નવો દેહ ધારણ કરે છે ત્યારે તે દેહને
પ્રાપ્ત ઈન્દ્રિયોને સાધન બનાવીને બાહ્ય રૂપી ત્યારબાદ આચાર્યદેવ પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન
વિષયોને જાણે છે. તે ઈન્દ્રિયોનો ઉપયોગ માત્ર અને આલોચનાનું સ્વરૂપ કહે છે. જીવના વર્તમાન
જાણવા માટે કરે છે તેમ નથી. તે ઈન્દ્રિયોનો ઉપયોગ શુદ્ધોપયોગને જ આ ત્રણ નામ આપવામાં આવે
બાહ્ય વિષયોને ભોગવવા માટે પણ કરે છે. અજ્ઞાની છે. ભૂતકાળની ભૂલનું ક્ષણિક સત્ અને તેનું ફળ જાણપણા અને ભોગવવાની ક્રિયા વચ્ચે ભેદ પાડે વીતી ચૂક્યું છે. તેનાથી પાછા ન ફરી શકાય. પરંતુ છે. બન્ને માટે ઈન્દ્રિયોને ઉપયોગ કરે છે. ખરેખર ભૂતકાળમાં જેવી ભૂલ કરતા હતા તેવી ભૂલ
ત્યાં બે અલગ ક્રિયા નથી. તે વચ્ચે સમયભેદ પણ વર્તમાનમાં ન થાય તેને પ્રતિક્રમણ કહેવાય છે. એ
નથી. અજ્ઞાન દશામાં પણ તે ઈન્દ્રિયને સાધન જ ન્યાયે ભવિષ્યના પ્રત્યાખ્યાનની વાત છે. પોતે
બનાવીને બાહ્યરૂપી વિષયોને જાણે છે. શેય જ્ઞાયક વર્તમાનમાં શુદ્ધોપયોગરૂપે પરિણમે છે. તે જ રીતે
સંબંધથી જ્ઞાનની પર્યાય શેયાકાર થાય છે. તે આ ભવિષ્યમાં પણ પરિણમશે. એક વિશેષતા પોતે
રીતે શેયાકાર થયેલા પોતાની જ્ઞાનની પર્યાયને વર્તમાનમાં વિભાવ નથી કરતા તેથી નવું દ્રવ્યકર્મ
અનુભવે છે ત્યારે જાણે કે બાહ્ય વિષયો ભોગવાયા બંધાતું નથી. તે કારણે તે દ્રવ્યકર્મ ભવિષ્યમાં ઉદયમાં
એવું કામ થાય છે. જ્ઞાન પરને જાણી શકે પરંતુ પણ ન આવે. એ રીતે વિભાવમાં નિમિત્તરૂપ એવા જ્ઞાન (અભેદપણે જીવ) પરને ભોગવી શકે નહીં. કર્મોદયનો પણ અભાવ થતો હોવાથી એ પ્રકારે
ભવાંતરમાં જે દેહ મળે તેને પ્રાપ્ત ઈન્દ્રિયોને સાધન પણ પ્રત્યાખ્યાન થાય છે. ખરેખર કાર્ય તો બનાવી અજ્ઞાની જીવ માત્ર પરને જાણે છે એટલું જ વર્તમાનમાં જ થાય છે. કોઈ એક કર્મ ઉદયમાં આવે નહીં પરંતુ પરાશ્રયે રાગ દ્વેષ - વિભાવ ભાવ પણ છે. સંયોગરૂપ સામગ્રી હાજર થાય છે. તેમાં ન કરે છે. અહીં શ્રીગુરુ તેને શરીરનું દુર્લક્ષ કરાવે છે. જોડાતા તે પોતાના સ્વભાવમાં સ્થિર રહે તે જ્ઞાનીને બાહ્ય વિષયો ભોગવવાની ઈચ્છા છે નહીં આવલોચના છે. આવી વાત ઉપદેશરૂપે સાંભળતા કારણકે પરદ્રવ્ય ભોગવાતા નથી એવો એને પાકો તે ઉપદેશનું પણ લક્ષ છોડીને સ્વરૂપમાં જામી જાય નિર્ણય છે. તેને બાહ્ય વિષયોને જાણવાની પણ એવી છે. અર્થાત્ નિર્વિકલ્પ થઈ જાય છે. આ પ્રતિક્રમણ અભિલાષા નથી. કારણકે પોતાના સ્વરૂપને જાણી વગેરેના ઉપદેશથી પાત્ર જીવ કર્મ પ્રત્યેનું લક્ષ છોડે તેમાં જ લીન રહેવાથી પોતાને અતીન્દ્રિય આનંદનો છે. અજ્ઞાનીને કર્મફળ ચેતના મુખ્યપણે અને અનુભવ થાય છે. કર્મચેતના ગોણપણે હોય છે. જ્ઞાની થતાં એ બન્ને
શરીરમાં પાંચ ઈન્દ્રિયો જ મુખ્ય છે. જો એ પ્રકારની અજ્ઞાન ચેતનાનો અભાવ થઈને ત્યાં જ્ઞાન
ઈન્દ્રિયોનો ઉપયોગ કરવો ન હોય તે તેને શરીરનું ચેતના થાય છે. મુનિરાજને આવી જ્ઞાન ચેતનાને
કાંઈ કામ જ નથી. મુનિને શરીર પ્રત્યે મમત્વ નથી. કારણે તેને કર્મ અને તેના ફળની અત્યંત ઉપેક્ષા
શરીરથી એકત્વ બુદ્ધિનો ત્યાગ તો સ્વાનુભવ થતાં વર્તે છે. આ રીતે અહીં પણ શુદ્ધોપયોગનો જ ઉપદેશ
જ થયેલો. હવે તેના પ્રત્યે અત્યંત વિરક્ત થાય છે. છે અને મુનિ નિર્વિકલ્પ થઈ જાય છે.
બાહ્ય વિષયોની અધિકતા ન હોય તો તેને ઈન્દ્રિયોનું ત્રીજી વાત શરીરના ઉત્સર્ગની – ઉપેક્ષાની પ્રયોજન ન રહે. એ રીતે મુનિ જિતેન્દ્રિય છે. એ છે. શરીર પત્યે અત્યંત વિરક્તતા મુનિને હોય છે. વાત આપણે અભ્યાસમાં લીધી છે. મુનિની આવી પ્રવચનસાર - પીયૂષ
૨૩