________________
સવિકલ્પ દશા આવે ત્યારે તે કોના પ્રત્યે : આ રીતે આ ગાથા નિશ્ચયપૂર્વકનો વ્યવહાર વિકલ્પ કરે છે ? અજ્ઞાન દશામાં અનેક પ્રકારનાં મુનિને કેવા પ્રકારનો હોય તે દર્શાવે છે. આ ગાથા ભોગ ભોગવ્યા હતા તે પણ તેને યાદ આવે અને : શુભોપયોગી શ્રમણના અધિકા૨માં લીધી છે તેથી તેનું ચિંતવન થઈ શકે. પોતે નિજકલ્યાણ માટે તેને આ ગાથા સવિશેષ લાગુ પડે છે. શુભોપયોગી સાચા દેવ-શાસ્ત્ર-ગુરુની ભક્તિ-પૂજા વગેરે : મુનિ પંચમ ગુણસ્થાનવર્તી છે અને અલ્પ કાળમાં કરેલું તે પણ યાદ આવે. પોતે કેવી હોંશથી ભાવલિંગ પ્રગટ ક૨વાના છે. પોતે નિર્વિકલ્પદશા શાસ્ત્ર સ્વાધ્યાય-ચિંતવન-મનન વગેરે કરતો દ્વારા ત્રીજા કષાયનો અભાવ કરે છે. તે માટેનો અને તેનાથી તેને કેવો લાભ થયો તેની પણ યાદ તેનો પ્રયત્ન ચાલુ છે. તે સવિકલ્પ દશામાં પણ આવે. આ રીતે વિકલ્પમાં શુભ અને અશુભ ભાવલિંગી સંતના પરિચયમાં રહે છે જેથી પોતાની એવા ભેદો અને તેમાં નિમિત્ત બાહ્ય વિષયો એ બધું પરિણતિ ઝડપથી પોતાના સ્વભાવ તરફ જાય. આવી જાય છે.
:
:
હવે જ્ઞાની સવિકલ્પ દશામાં કેવા પ્રકારના નિમિત્તના સંગમાં ઉપયોગને લગાવે છે તે વિચારીએ. તે અશુભભાવ તો ક૨વા માગતો જ નથી તેથી તેવા નિમિત્તોને તો છોડે જ છે. તે
શુભભાવમાં પ્રયત્નપૂર્વક રહે છે. પરંતુ ત્યાં નિશાળધર્મશાળા-હોસ્પિટલ વગેરેના સ્થાને સાચા દેવ શાસ્ત્ર-ગુરુના યોગમાં જ્યાં અધ્યાત્મની મુખ્યતા
:
રહે તેવા વિકલ્પોમાં રહેવા માટે પ્રયત્નશીલ થાય છે.
૧૨૮
:
:
૨) અહીં મુનિની વાત લીધી છે તેથી તેને કેવા પ્રકારના વિકલ્પ આવે તેનો વિચાર કરીએ તો તે વિશેષ ગુણવાનના પરિચયમાં રહેવા માગે અથવા એવો યોગ પ્રાપ્ત ન થાય તો સમાન ભૂમિકાવાળા મુનિના સંગમાં રહેવા માગે છે. તેમ ક૨વાથી તેના ગુણની વૃદ્ધિ અથવા રક્ષા થાય છે. આ રીતે આ નિશ્ચયપૂર્વકનો વ્યવહા૨ છે જે આચાર્યદેવ સમજાવવા માગે છે. નિશ્ચય કહેતા ઉપાદાનની વાત મુખ્ય રાખીને સવિકલ્પ દશાના કાળમાં પોતાની સાથે (સંઘમાં) જે અનેક મુનિઓ છે તેમાંથી તે વિશેષ ગુણવાનના સંગમાં રહીને એ રીતે પોતાના પરિણામોને આગળ વધારે છે.
શ
આ પ્રવચનસાર શાસ્ત્ર પુરુ થવા આવ્યું છે. આ છેલ્લી પાંચ ગાથાઓછે. તેને ટીકાકાર આચાર્યદેવ રત્ન સમાન ગણે છે. આ પ્રકા૨નો શ્લોક પણ તેઓએ આ પાંચ ગાથાની મહત્તા સમજાવવા માટે લખ્યો છે. આ ગાથાઓને શાસ્ત્રના ઉપસંહારરૂપે લક્ષમાં ન લીધી. પરંતુ કલગીના અલંકારરૂપે બિરદાવી છે. જિનાગમ જે કોઈ વિસ્તાર ક૨ીને સમજાવવા માગે છે. તે બધું ઘણા જ સંક્ષેપમાં આ પાંચ ગાથામાં કહ્યું છો. ‘“અદ્વૈત ભગવાનના સમગ્ર અદ્વિતિય શાસનને સર્વતઃપ્રકાશે છે'' સર્વજ્ઞના જ્ઞાનમાં આખું વિશ્વ જણાય છે. વિશ્વના સમસ્ત પદાર્થો એકી સાથે એક સમયમાં જણાય છે. પરમાત્મા જ્ઞાન અપેક્ષાએ મુખ્ય ગૌણ નથી કરતાં. મુખ્ય ગૌણ કરવું એ ક્ષયોપશમ જ્ઞાનનું કાર્ય છે. એ અપેક્ષાએ મુખ્યગૌણપણું પરમાત્માને નથી. પરમાત્માના જ્ઞાનમાં સ્વ-પરનું અત્યંત જુદાપણું સ્પષ્ટ છે. ૫૨થી ભિન્ન પડવાનો જે પ્રયોગ સમકિતની પ્રગટતા દ્વારા કર્યો હતો તે ભેદજ્ઞાનની પૂર્ણાહૂતિ થઈ ત્યારે તો બા૨મું ગુણસ્થાન ક્ષીણમોહ દશા પ્રાપ્ત થઈ. ચારિત્ર પૂર્ણ થયું અને તુરત જ જ્ઞાન પણ ક્ષાયિક થાય છે. ક્ષીણમોહદશા થતાં ઉપયોગ સર્વથા અંતર્મુખાકા૨ થઈ ગયો. પોતાનું સંપૂર્ણ હિત ચરણાનુયોગસૂચક ચૂલિકા
:
:
:
-
૧૮