________________
દ્રવ્ય સામાન્યને મુખ્ય કરીને તેમાં હુંપણું સ્થાપવાનું : રીતે તેને છ દ્રવ્યોમાં આત્માની મુખ્યતા અને છે દૃષ્ટિ માત્ર શુદ્ધાત્માને જ સ્વીકારે છે પરંતુ જ્ઞાન આત્મામાં શુદ્ધાત્માની મુખ્યતા છે. આ રીતે તે તો અનેકાંતરૂપે સ્વ-પર બધાને જેમ છે તેમ જાણે કે વસ્તુના અનેકાંત સ્વરૂપને જાણીને તેમાંથી સમ્યક છે. આટલી ભૂમિકા ખ્યાલમાં રાખીને હવે ટીકાકાર : એકાંત એવા પોતાના જ્ઞાયક સ્વભાવને મુખ્ય કરે આચાર્યદેવે આ વાત કેવી રીતે સમજાવે છે તે : છે અને સાથો સાથ અનેકાંતની ભૂમિકા પણ સાચવે જોઈએ.
: છે. આ રીતે તે સાકાર-અનાકાર ચર્ચાથી મુક્ત છે. સુવિશુદ્ધ શાનદર્શન માત્ર સવારે
: સમસ્ત શાસ્ત્રના અર્થોના વિસ્તાર સંક્ષેપાત્મક
અર્થસમય ને જ્ઞાનસમય ને શબ્દસમય આ શબ્દો દ્વારા આચાર્યદેવ પોતાના આત્માની : વાત કરવા માગે છે. આત્મા જ્ઞાનદર્શન માત્ર છે. : સામાન્ય સર્વજ્ઞનું જ્ઞાન પરમાગમો એવું કહીને દ્રવ્ય અને ગુણો એવું અનેકાંત સ્વરૂપ : વિશેષાત્મક પદાર્થો દર્શાવ્યું. ગા. ૨૭૪-૭૫ આ બે ગાથાઓમાં :
સમસ્ત શાસ્ત્રો કહેતા બાર અંગ અને તેના આચાર્યદેવ આત્માને જ્ઞાનદર્શનરૂપ શા માટે કહ્યો :
: અનુસંધાનમાં સમસ્ત આગમો અને પરમાગમોની તે સમજવાનો પ્રયત્ન આપણે વિસ્તારથી ૨૭૪ :
• વાત આવી જાય છે. આ બધા શાસ્ત્રો વસ્તુના ગાથામાં કર્યો છે. તેથી તે વાત અહીં સંક્ષેપમાં :
* સામાન્ય વિશેષાત્મક અનેકાંત સ્વરૂપને દર્શાવે છે. લઈએ. વસ્તુ સામાન્ય વિશેષરૂપ છે અને એક
- તેથી અહીં આપણે એ રીતે વિચારવું છે કે વસ્તુનું શૈલી એવી છે જે દર્શનને સામાન્યનું અને જ્ઞાનને
: સામાન્ય વિશેષાત્મક અનેકાંત સ્વરૂપ સર્વ પ્રથમ વિશેષના ગ્રાહકરૂપે વર્ણવે છે. તેથી સામાન્ય
: સર્વજ્ઞના જ્ઞાનમાં આવે છે. વસ્તુનું સ્વરૂપ અર્થ સમય વિષયરૂપ અનેકાંત સ્વરૂપ દર્શાવવા માટે આત્માના
' છે. સર્વજ્ઞનું જ્ઞાન છે તે જ્ઞાનસમય છે. એ જ્ઞાનને દર્શન અને જ્ઞાન ગુણને યાદ કર્યા છે.
• અનુસરીને દિવ્યધ્વનિ, બાર અંગ અને શાસ્ત્રો એ એવા વપમાં અવનિ પરિણતિ : બધા શબ્દ સમય છે. એ શબ્દો વાચક થઈને વાચ્ય જે ઉપયોગ પોતાના સ્વભાવમાં લાગેલો છે :
: એવી પદાર્થની વ્યવસ્થાને દર્શાવનારા છે. અર્થાત્ તે ઉપયોગની વાત કરવા માગે છે. અહીં પરિણતિ
: શબ્દો પદાર્થનું વિશેષરૂપ સ્વરૂપને સમજાવે છે. શબ્દ દ્વારા પોતાની પર્યાય સ્વભાવમાં એકાગ્ર થાય : શાસ્ત્રોનું લખાણ કયારેક સંક્ષેપમાં હોય છે છે અને ત્યારબાદ જ્યારે ભેદ ભંગથી જાણે છે ત્યારે ... અને કયારેય વિસ્તારરૂપ હોય છે. શાસ્ત્રોની શૈલી તેને સામાન્ય-વિશેષાત્મક પદાર્થનો સાચો નિર્ણય : મૂળભૂત સિદ્ધાંતોને સંક્ષેપમાં સમજાવવા માગે થાય છે અને એ રીતે સમસ્ત પદાર્થોને જોવાની : છે. આપણે કુંદકુંદાચાર્યદેવના પાંચ પરમાગમોનો અને જાણવાની તેને સહજ ટેવ પડે છે. તે પોતાના અભ્યાસ મુખ્યપણે કરીએ છીએ. આ શાસ્ત્રોની આત્માને પણ એ રીતે સામાન્ય (નિરાકાર) અને ' મૂળગાથાઓ આ રીતે મૂળભૂત વિષયને સંક્ષેપમાં વિશેષ (સાકાર) રૂપે ખ્યાલમાં લે છે. જ્ઞાનીને ; સમજાવવા માગે છે. સમયસારમાં શુદ્ધાત્માને પોતાના દ્રવ્ય સામાન્ય સ્વભાવની જ મુખ્યતા છે : દર્શાવવાની પ્રતિજ્ઞા કરીને તે શુદ્ધાત્મા-ગુણ અને તેથી તે ઉપયોગાત્મકપણે પરને જાણે છે ત્યારે પણ : પર્યાયરૂપ ભેદોથી કથંચિત્ જુદો છે એમ સંક્ષેપમાં તે પરિણતિરૂપે (લબ્ધરૂપે) પોતાને જાણે છે. આ દર્શાવ્યું. ત્યારબાદ પર્યાયભેદ (નવતત્ત્વો દ્વારા ૧૫૦
ચરણાનુયોગસૂચક ચૂલિકા