________________
દેહ ટકાવવાની ભાવના તો રહેને! જવાબ “ના” : ત્યાંથી બહાર આવતો જ નથી. અર્થાત્ ધારાપ્રવાહરૂપ માં આવે છે. મુનિને દેહની અત્યંત ઉપેક્ષા છે. મુનિ : અપ્રમતદશા ચાલુ રહે છે અને તેના ફળસ્વરૂપે આહાર ગ્રહણ કરે કે ઉપવાસ કરે તે બધું સંયમના ' પરમાત્મદશાની પ્રગટતા થાય છે. હેતુએ છે. ત્યાં શરીરની મુખ્યતા નથી. ઉત્સર્ગ અને ; અપવાદ માર્ગની મૈત્રી અને વિરોધની વાત આવે :
ગાથા - ૨૪૭ ત્યારે શરીરને સંયમનું સાધન ગણીને તેની ઉપેક્ષા : દગ, જ્ઞાન ને ચારિત્ર ત્રણમાં યુગપદે આરૂઢ જે, ન કરવાની વાત આવે ખરી પરંતુ તે તો એકાંતમાં : તેને કહ્યો એકાગ્યગત, શ્રમણ્ય ત્યાં પરિપૂર્ણ છે. ૨૪૨. ન ચાલ્યા જવાય એ અપેક્ષાએ છે. ત્યાં શરીરની કે જે દર્શન. જ્ઞાન અને ચારિત્ર એ ત્રણમાં યુગપદ મુખ્યતા નથી. બધા પડખેથી વાત લીધી છે. આમ : આરૂઢ છે, તે એકાગ્રતાને પામેલો છે એમ હોવાથી એ વાત નક્કી કરવા જેવી છે કે શરીરની ' /
: (શાસ્ત્રમાં) કહ્યું છે. તેને શ્રામાણ્ય પરિપૂર્ણ છે. જેને અત્યંત ઉપેક્ષા વર્તે છે તેને જીવન-મરણ વચ્ચે : સમભાવ છે. જીવ અને શરીરનો સંયોગ એ જન્મ : ટીકામાં આચાર્યદેવ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન છે અને તેમનો વિયોગ તે મરણ છે. શરીર પરદ્રવ્ય : અને સમ્યગ્વારિત્રનું સ્વરૂપ સમજાવે છે. ટીકામાં છે તેથી જ્ઞાનીને તેની અવલેહના છે.
: “શેય તત્ત્વ' શબ્દનો પ્રયોગ પરદ્રવ્યને માટે કર્યો
: છે. “જ્ઞાતુ તત્ત્વ' શબ્દ સ્વ અર્થાત્ પોતાના સ્વભાવ શ્રીમદ્ રાજચંદ્રજીએ “અપૂર્વ અવસર' : માટે કર્યો છે. વિશ્વના સમસ્ત પદાર્થો સ્વથી એકત્વ કાવ્યમાં આ ભાવ લીધો છે.
: અને પરથી વિભક્તરૂપ સદાયને માટે રહેલા છે. શણ મિત્ર પ્રત્યે વર્ષે સમદર્શિતા, માન અમાને વર્તે તે જ સ્વભાવ જો; . બધા પદાર્થો વચ્ચે આસ્તિ-નાસ્તિ છે. તેથી અહી જીવિત કે મરણે નહીં ભૂવાધિકતા, ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો. ' ટીકામાં સ્વ અને પરને જેમ છે તેમ જાણવાની અને
જિનાગમમાં શુદ્ધાત્માની મુખ્યતા રાખીને : જેમ છે તેમ શ્રદ્ધાન કરવાની વાત લેવામાં આવી જીવનું સ્વરૂપ દર્શાવ્યું છે. વળી એ જ શુદ્ધાત્માને છે. વિશ્વના બધા પદાર્થો એકબીજાથી ભિન્ન જ છે. કેન્દ્રમાં રાખીને છ દ્રવ્ય નવ તત્ત્વનું સ્વરૂપ જણાવ્યું કે માટે તેમને ભિન્ન જાણવા. એને “જેમ છે તેમ' છે. પાત્ર જીવ એ શુદ્ધાત્મામાં હુંપણું સ્થાપે છે અને : જાણ્યા કહેવાય. તેનો જ આશ્રય કરે છે. દષ્ટિના વિષયમાં ગુણ અને ... દરેક ગુણ નિર્ગુણરૂપે સ્વતંત્ર જ છે, દરેક પર્યાયના ભેદ દેખાતા જ નથી. અત્યંત ગૌણ છે. : ગુણ પોતાનું જ કાર્ય કરે છે. તેને અન્ય ગુણના તેથી શત્રુ-મિત્ર, માન-અમાન, જીવિત-મરણ લીધા : સ્વભાવ કે પરિણામ સાથે કોઈ સંબંધ નથી પરંતુ બાદ ભવ અને મોક્ષ વચ્ચે પણ સમભાવ છે એમ : જ્યારે દ્રવ્યની સત્તા પાસે વિચારીએ છીએ ત્યારે તે લીધું છે. જ્યાં જ્ઞાયક સ્વભાવમાં હુંપણું સ્થાપ્યું ત્યાં : બધા ગુણો એકબીજા સાથે સંબંધમાં જોવા મળે પર્યાયનું લક્ષ જ નથી.
: છે. એ રીતે જીવના જ્ઞાન, દર્શન, ચારિત્ર એ ગુણો આ રીતે આચાર્યદેવે આ ગાથામાં ઉત્કૃષ્ટ : અલગ જ છે પરંતુ જ્યારે જીવની સત્તા પાસે જીવના મુનિદશાનું વર્ણન કર્યું. તેનું લક્ષણ બતાવ્યું. જેને " પરિણમનનો વિચાર કરીએ, આત્મહિતના કાર્યને આ બધા પ્રત્યે સામ્યભાવ છે તે એ બધાને પરરૂપે લક્ષમાં રાખીને વિચારીએ ત્યારે પ્રથમ જ્ઞાન, પરશેયરૂપે જાણીને ઉપયોગને ત્યાંથી છોડાવીને કે ત્યારબાદ શ્રદ્ધાન અને શાન શ્રદ્ધાન પૂર્વક આચરણ પોતાના સ્વભાવમાં એવો સ્થાપિત કરે છે કે ઉપયોગ : એવો ક્રમ લેવામાં આવે છે. ટીકામાં પ્રથમ પ્રવચનસાર - પીયૂષ