SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દર્શન પછી સમ્યજ્ઞાન અને ચારિત્ર એ રીતે : ભૂલને એકવાર સુધારવામાં આવે તો ફરીને લખાણ છે. શેય જ્ઞાયક સંબંધને મુખ્ય રાખીને . એવી ભૂલ કયારેય ન થાય એવું વસ્તુનું સ્વરૂપ છે. સ્વ અને પરની વાત લીધી છે. જે ઉપયોગ : ભૂલને સુધારવી એટલે ખરેખર ભૂલનો નાશ અનાદિકાળથી હિતબુદ્ધિપૂર્વક પરયમાં જ : કરવો. વિભાવ એ જીવનું સડેલું અંગ છે. માટે લાગેલો રહે છે તે ઉપયોગને પરથી છોડાવી ; તેને જીવથી અલગ કરવો એ અનિવાર્ય છે. સ્વભાવમાં લગાડવાનું પ્રયોજન છે. ભેદજ્ઞાનની : વિભાવના કારણે જીવનું ભાવમરણ થાય છે અને મુખ્યતા રાખીને વિચારીએ ત્યારે ત્યાં બે વાત : વિભાવનો નાશ કરવાથી એ જીવ સજીવન થાય ખ્યાલમાં આવે છે. જેને જુદા પાડવા છે તેનું . છે. વિભાવથી ભેદજ્ઞાન કરવું છે તેથી તે વિભાવને ભિન્નપણું પ્રથમ લક્ષમાં લેવું અને પછી એ રીતે પુદ્ગલ સાથે મેળવિશેષ છે. એની મુખ્યતા લક્ષણ ભેદ કર્યા બાદ બેને જાદા કેવી રીતે પાડી ' રાખીને તેને પર ગણવામાં આવે છે. તેથી એ શકાય તે પ્રયોગ કરવો. ભેદ જ્ઞાનના પ્રયોગમાં : અપેક્ષાએ અર્થાત્ જ્યારે સંવર-નિર્જરા તત્ત્વ સિદ્ધ સ્વમાં શુદ્ધાત્મા જ આવે છે. પરમાં સંયોગો, દેહ, : કરવું હોય ત્યારે વિભાવને પર ગણવામાં આવે છે. દ્રવ્ય કર્મ અને ભાવકર્મ એ રીતે વિચારી શકાય. : જે દૂર થયા બાદ પણ જીવની સત્તાને બાધા ન આવે તેમાં સંયોગો, શરીર અને દ્રવ્યકર્મો તો પુગલની : (પરંતુ જીવ સુખી થાય) એ જીવનું સ્વરૂપ નથી. રચનાઓ છે માટે તે રૂપી અને જડ છે. જ્યારે આ માટે પણ તે પર છે. આત્મા અરૂપી અને ચેતનમય છે. આ રીતે બન્ને પૃથક દ્રવ્યો હોવાથી ત્યાં અત્યંત ભિન્નતા સ્પષ્ટ : મીઠાના પાણીમાં પાણી અને મીઠાને જુદા રહેલી છે. : પાડીને બન્નેને મેળવી શકાય છે. અહીં સ્વભાવ અને : વિભાવને જાદા પાડીએ ત્યારે સ્વભાવ ટકે છે અને વિભાવ અર્થાત્ ભાવકર્મનો વિચાર કરીએ * વિભાવ જુદો પડીને નાશ પામે છે. સ્વભાવનું ગ્રહણ ત્યારે તેની બે રીત ખતવણી કરવાની રહે છે. જીવની : અને વિભાવનો ત્યાગ એવો પ્રયોગ કરતાં પહેલા પોતાની ભૂલનો સ્વીકાર કરવો હોય ત્યારે અર્થાત્ : તે બન્નેને તેના લક્ષણથી જુદા જાણવા જરૂરી છે. આસવ-બંધ તત્ત્વ સિદ્ધ કરવું હોય ત્યારે એ : આ રીતે ભિન્ન પડવાનો પ્રયોગ તે આચરણ-ચારિત્ર વિભાવરૂપે જીવ સ્વયં પરિણમ્યો છે. તે ભાવકર્મને ' છે અને તે કાર્ય થતાં પહેલા જ્ઞાન તેને જાદા જાણે જીવની સાથે ક્ષણિક પણ તાદાભ્ય સંબંધ છે એમ છે. લેવામાં આવે. જીવ એ વિભાવ પરિણામને કરે છે : ટીકામાં શેયતત્ત્વ અને જ્ઞાતૃતત્ત્વ શબ્દો છે. અને તેના ફળમાં ચાર ગતિના દુઃખને ભોગવે છે. : : તેથી શેયતત્ત્વમાં મુખ્યપણે વિભાવભાવ અને એ વિભાવ પરિણામ જીવનું સ્વાભાવિક કાર્ય ગૌણપણે દ્રવ્યકર્મ, શરીર અને સંયોગો આવે. નથી. નૈમિત્તિક પરિણામ છે. તેમાં નિમિત્ત દ્રવ્યકર્મનો : જ્ઞાતૃતત્ત્વમાં તો શુદ્ધાત્મા જ છે. બે પદાર્થો જુદા ઉદય છે. જીવના વિભાવ અનુસાર નવું દ્રવ્યકર્મ હોવા છતાં તેમને એક જાણવા અને માનવા તે બંધાય છે. આ રીતે વિભાવ પર્યાયની જાત પુગલને : મિથ્યાત્વ છે. તેમને જાદા માનવા તે સમકિત છે. મળતી આવે છે. અને તે જીવના શુદ્ધ સ્વભાવ કરતાં . આ રીતે વિભાવને જીવથી જુદો લક્ષમાં લેવાથી, વિરુદ્ધ જાતની છે. એ પરિણામ જીવની ભૂલ છે - અન્ય અચેતન પદાર્થો જીવથી અત્યંત ભિન્ન હોવાથી અને જે ભૂલ કરે તે ભૂલને સુધારી પણ શકે છે. કે એનાથી જુદાપણું તો સહજરૂપે લક્ષગત થાય છે. ૯૪ ચરણાનુયોગસૂચક ચૂલિકા
SR No.008330
Book TitlePravachansara Piyush Part 3
Original Sutra AuthorKundkundacharya, Amrutchandracharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherGrand Rapid America Mumukshu Mandal America
Publication Year2006
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy