________________
અશુદ્ધરૂપનું નૈમિત્તિક પરિણમન થાય છે. તે : અકર્તા સ્વભાવ પણ કહી શકાય. જીવમાં વિભાવ પરિણમનમાં નિયમરૂપ નિમિત્ત દ્રવ્યકર્મનો ઉદય : પરિણામ અનાદિથી થાય છે પરંતુ તે વિભાવને કરે જ છે. કર્મોદયમાં જોડાયને જીવ મોહ-રાગ-દ્વેષ કરે ' એવો આત્માનો કોઈ સ્વભાવ નથી. સ્વભાવમાં ન છે અને એવી વિભાવ પર્યાય દ્વારા એ સંયોગોમાં : હોય એવું કાર્ય કયારેય થાય નહીં. તેથી જીવમાં જોડાય છે. જીવના વિભાવને નિમિત્ત બનાવીને : વિભાવ ન જ થવો જોઈએ. પરંતુ આપણે કનયમાં કાર્મણવર્ગણા કર્મરૂપે પરિણમે છે અને જીવની સાથે : વૈભાવિક શક્તિ અને તે અનુસાર થતું કાર્ય એનો બંધાય છે. તે ભવિષ્યમાં ઉદયમાં આવીને જીવને . અભ્યાસ કર્યો છે. હવે વૈભાવિક શક્તિ પ્રમાણે તો વિભાવમાં નિમિત્ત થાય છે. આ રીતે જાના • જીવ અનાદિ કાળથી ધારાપ્રવાહરૂપ વિભાવ કરતો દ્રવ્યકર્મનો ઉદય, જીવનો વિભાવભાવ અને નવા ; આવ્યો છે. વિભાવના ફળમાં તે ચાર ગતિમાં દ્રવ્યકર્મનો બંધ એવું ધારા પ્રવાહરૂપે ચાલે છે. : પરિભ્રમણ કરીને દુઃખી થાય છે. તે દુઃખમાંથી
: છૂટીને તેને સાચા સહજ સ્વભાવિક સુખની પ્રાપ્તિ કર્તાકર્મ પ્રવૃત્તિ
: થાય તે માટે જીવ પ્રયત્ન કરે છે. તે જીવ કેવી રીતે વૈભાવિક શક્તિ અનુસાર જે જીવ પરિણમે ' સુખી થાય તે માર્ગ જ્ઞાનીઓ દર્શાવે છે. છે તે અજ્ઞાની જીવ છે. તે અજ્ઞાની જીવને કર્તા :
અજ્ઞાની સંયોગોને ફેરવીને સુખી થવા માટે કહેવામાં આવે છે. હું પરના કાર્ય કરૂં છું એવી તેની • મહેનત કરે છે પરંતુ તે પ્રયત્ન નકામા છે. જીવની માન્યતા છે પરંતુ પરદ્રવ્ય ભિન્ન હોવાથી પરનું કાર્ય : ઈચ્છા મુજબ સંયોગો ગોઠવાતા નથી. તેની ઈચ્છા તો જીવ કરી શકતો નથી પરંતુ તે અજ્ઞાની જીવ :
: મુજબ અનુકૂળ સંયોગો આવે તો પણ તે બધા પોતાની વિભાવ પર્યાયનો કર્તા થાય છે.
મુદ્દતબંધી છે માટે તે ટકવાના નથી. વળી ઈન્દ્રિય કર્તા કર્મ
: સુખ એ સાચું સુખ નથી. જીવ પોતાના મોહ રાગ
: દ્વેષ એવા અજ્ઞાનમય ભાવોને કારણે જ દુઃખી છે. અજ્ઞાની જીવ માન્યતામાં વાસ્તવિકપણે
: તે વિભાવ ભાવનો અભાવ થાય તો જ જીવ સુખી - મોહ-રાગ-દ્વેષ ; થઈ શકે માટે તેનો ઉપાય જ્ઞાનીઓ દર્શાવે છે. દ્રવ્યકર્મ એવા અજ્ઞાનમય :
નમય : આત્મામાં રહેલી અકર્તૃત્વ શક્તિમાં વિભાવનો નાશ શરીર વિભાવભાવો
: કરવાની તાકાત છે માટે આચાર્યદેવ અકર્તુત્વ નય સંયોગો
: વડે આત્માના અકર્તૃત્વ શક્તિનું લક્ષ કરાવે છે. તે
: શક્તિને સાચા અર્થમાં સમજી તેને સાધન અજ્ઞાની જીવ કર્તા અને વિભાવ પરિણામ ' બનાવવામાં આવે તો તેના જોરમાં જીવ વિભાવનો તેનું કર્મ એવી અજ્ઞાની જીવની કર્તાકર્મ પ્રવૃતિ છે. : અભાવ કરી શકે છે. આને વિષય કરનાર જ્ઞાનની પર્યાયને કર્તુનય :
આત્મામાં અકર્તૃત્વ શક્તિ છે અને વૈભાવિક કહેવામાં આવે છે.
: શક્તિ પણ છે. જીવ અનાદિથી વૈભાવિક શક્તિ સમયસારમાં ૪૭ શક્તિના વર્ણનમાં એક : અનુસાર વિભાવ કરવાને ટેવાય ગયો છે. તે અકર્તુત્વ શક્તિ છે. એ શક્તિનું કાર્ય છે સમસ્ત : અનાદિના સંસ્કારનો નાશ કરીને જીવને અકર્તા વિભાવ પરિણામોનો નાશ કરવો. એને જીવનો : બનાવવાનો છે. આ ભગીરથ કાર્ય છે. ઈન્દ્રિય પ્રવચનસાર - પીયૂષ
૧૯૫