________________
કરવાનું છે. તેની પ્રાપ્તિ થયા બાદ તેને મુનિપણાનું : રહિતનો પરિગ્રહ મુનિને હોય છે અને તેનો લક્ષ છે. “અપૂર્વ અવસર'' કાવ્યમાં મુનિપણાની - જિનાગમમાં નિષેધ નથી. પ્રબળ ભાવના વ્યક્ત થાય છે. એ રીતે જ્ઞાની એવું :
: ૭ ગાથા - ૨૪ મુનિપણું અવશ્ય ઈચ્છે છે તે અપેક્ષાએ તેને માટે : મુનિપણું પ્રાર્થનીય છે. આમ હોવા છતાં જ્યાં સુધી : ક્યમ અન્ય પરિગ્રહ હોય જ્યાં કહી દેહને પરિગ્રહઅહો! પોતાની સંપૂર્ણ તૈયારી ન હોય ત્યાં સુધી તેને ગ્રહણ : મોક્ષેચ્છુ ને દેહેય નિષ્પતિકર્મ ઉપદેશે જિનો ? ૨૨૪. કરતાં નથી. એ અપેક્ષાએ ટીકામાં લખ્યું છે કે ' જો જિનવરેન્દ્રોએ મોક્ષના અભિલાષીને, “દેહ “અસંયત જનો વડે અપ્રાર્થનીય છે' શરીર પ્રત્યેનો : પરિચહ છે' એમ કહીને દેહમાં પણ પોતાને અસ્થિરતાનો રાગ પણ જે રીતે રહે છે તેનો : અપ્રતિકર્મપણું (સંસ્કારરહિતપણું) ઉપદેશ્ય છે, ખ્યાલ કરીને તે મુનિપણું લે નહીં.
: તો પછી તેમનો એવો આશય છે કે તેને અન્ય મૂર્ધારિરહિત
• પરિગ્રહ તો શાનો હોય! મૂછ શબ્દ મોહ - મિથ્યાત્વના અર્થમાં : ગાથાના મથાળામાં ઉત્સર્ગને જ વસ્તુ ધર્મરૂપે વપરાય છે. ચારિત્રના પરિણામ માટે પણ મોહ : સ્થાપન કર્યો. અપવાદનો નિષેધ કર્યો. સર્વ સંગ શબ્દનો પ્રયોગ થાય છે. અજ્ઞાનીને બાહ્ય વિષયોમાં : પરિત્યાગની જ વાત લીધી. અપવાદરૂપે શરીરને એકત્વબુદ્ધિ છે. તે જ્ઞાની થાય ત્યારે પરમાં મમત્વ : પણ માન્ય રાખવાની ના પાડી. અર્થાત્ જેનો રહેતું નથી. સમ્યગ્દર્શનનો મહિમા દર્શાવવા માટે : જિનાગમમાં નિષેધ નથી એવા શરીરને પણ કથન આવે કે વજપાત થાય તો પણ તેનાથી જ્ઞાની : ભગવંતોએ પરિગ્રહ જ ગયો છે. તીર્થંકર પરમાત્મા વિચલીત થતા નથી. અર્થાત્ બાહ્યના અનુકળ કે : જે શરીરને પરિગ્રહ માને છે અને કહે છે એમ નહીં. પ્રતિકુળ સંયોગોમાં એવી તાકાત નથી કે તે : પરંતુ ભાવલિંગી સંત પણ શરીરને પરિગ્રહ માનીને સમ્યગ્દષ્ટિ જીવને પોતાના તરફ આકર્ષીને તેમાં . તેનાથી શક્યત: અળગા રહેવા માગે છે. મોહની ઉત્પત્તિ કરાવે. અહીં તો મુનિદશાની વાત : ઉત્સર્ગ એટલે શુદ્ધોપયોગ. પરમાત્મ પદની છે. તે સંયોગો તરફ આકર્ષાય એમ બને નહી. જે : પ્રાપ્તિ અર્થે તેણે મુનિપણું લીધું છે. બાહ્ય પરિગ્રહને છોડીને મુનિપણું લીધું છે તે પરદ્રવ્યને ' પ્રવૃત્તિઓમાં જોડાવા માટે મુનિપણું નથી લીધું. માટે ફરી ગ્રહણ કરવાનો પ્રશ્ન રહેતો નથી. હવે વાત : મુનિને ઉત્સર્ગ જ ઈષ્ટ છે. અર્થાત્ સર્વ પરદ્રવ્યનો રહી જેનો નિષેધ નથી એવા પરિગ્રહની. મુનિને : ત્યાગ. મુનિએ સર્વ પરદ્રવ્યનો ત્યાગ કરીને દ્રવ્યલિંગ દેહ બાહ્ય પરિગ્રહરૂપ છે. તેનો નિષેધ નથી. : ધારણ કર્યું છે. તે મુનિ હવે પોતાના પુરુષાર્થ દ્વારા પરંતુ મુનિરાજ અંતરંગમાં એવા નિર્લેપ છે કે તે - ઉપયોગને સ્વભાવમાં જ કેન્દ્રિત કરવા માટે અને દેહ તેમને મોહ ઉત્પન્ન કરાવી શકે તેમ નથી. ને ત્યાં જ ટકાવવા માટે પ્રયત્નશીલ છે. મુનિને મિથ્યાત્વનો તો પ્રશ્ન જ નથી. પરંતુ સમ્યગ્દષ્ટિને : સવિકલ્પ-નિર્વિકલ્પ દશા આવે જાય છે પરંતુ તે દેહ તરફ જેવો રાગ છે એવો રાગ મુનિને નથી : તેને ઈષ્ટ નથી. શ્રેણી માંડીને પરમાત્મ દશા પ્રગટ હોતો. અહીં દેહમાં એવી શક્તિ નથી રહી કે તે : કરવા માટે જરૂરી ઉગ્ર પુરુષાર્થ એ તેમનું ધ્યેય છે. મુનિને રાગ-મૂછ કરાવી શકે એવો ભાવ લીધો . માટે અહીં એ પ્રયોજનભૂત વાત મુખ્ય કરીને અહીં છે. આ રીતે ત્રણ પ્રકાર લીધા એ પ્રકારના દોષ દર્શાવી છે. પ્રવચનસાર - પીયૂષ