________________
બેમાંથી કાંઈ જીવને ન હોય એવી વાત આવે ત્યારે : ક્રિડા કરે છે, ચર્યા કરે છે. બહિર્લક્ષી પરિણામ રાગીજ્ઞાનના સ્વ પર પ્રકાશક સ્વભાવને યાદ કરીને “હું : કેવી છે માટે અયોગ્ય છે. જ્યારે સ્વરૂપલીતાવાળા જ્ઞાતા અને પરદ્રવ્ય મારા જ્ઞાનનું શેય” એ વાત તો . પરિણામ યથાયોગ્ય છે. પરમાત્માને તેવા શુદ્ધ સાચી છે ને! આ રીતે જાણવાના બહાને પણ પરિણામ હોય છે તેને “અયથાચાર રહિત' ઉપયોગ બહારનું રાખવા માગે છે તેને આચાર્યદેવ : પરિણામ પણ કહેવામાં આવ્યા છે. આ રીતે કહે છે કે એમ પણ નથી. જીવ પોતાને ન જાણે કે પરમાત્મા રાગ રહિત થઈને માત્ર જ્ઞાતા ભાવે અને માત્ર પરને જાણે એવો જીવનો સ્વભાવ નથી. : પરિણમે છે. આવા પરમ શ્રમયવાળા મુનિને જ્ઞાની સ્વ-પર બન્નેને જાણે છે. પરને જાણવા સમયે : અર્થાત્ અરિહંત પરમાત્માને અહીં મોક્ષતત્ત્વ કહ્યું પણ પોતા સંબંધી જ્ઞાન ત્યાં અવશ્ય છે તો તેવું છે. ભાવમોક્ષદશા એ જ મોક્ષતત્ત્વ છે. ક્ષીણ મોહ જ્ઞાન પણ જીવનો સ્વભાવ નથી. પરમાત્માનું જ્ઞાન - ગુણસ્થાન એ મોક્ષવત્ જ ગણી શકાય. કારણકે એ જ સાચું જ્ઞાન છે. બાહ્યમાં ઉપયોગ મૂક્યા વિના : અલ્પકાળમાં સમસ્ત ઘાતિકર્મોનો અભાવ થઈને સંપૂર્ણપણે પોતાના સ્વભાવમાં લીન થતાં જે સર્વજ્ઞ : પરમાત્મા દશા પ્રગટવાની છે. દશા પ્રગટ થાય છે તે જ્ઞાન સાચું છે. આ રીતે પરનો :
: પરમાત્માને વ્યકર્મ સાથે સંબંધ ભોગવટો, પરનું કર્તાપણું, પરના પરિણામમાં : " નિમિત્તપણું અને પરમાં ઉપયોગ મૂકીને જાણવાપણું
ભાવમોક્ષદશાને પ્રાપ્ત અરિહંત પરમાત્મા આ બધાનો જિનાગમમાં નિષેધ છે. આ રીતે ?
: વીતરાગ હોવાથી એકપણ કર્મફળને ભોગવતા નથી.
: તેણે ઘાતિ કર્મોનો નાશ કર્યો છે તેથી પરમાત્માને પરમાત્માને પરસંબંધી ઉત્સુકતા નથી. પહેલા પર
: વિભાવ થવામાં નિમિત્ત કારણ એવા ઘાતિ તરફનું લક્ષ હતું અને હવે નથી તે સમજાવવા માટે : “ઉત્સુકતા નિવર્તાવીને'' એવો શબ્દ વાપર્યો છે.
: કર્મોદયનો અભાવ છે. પોતે શુદ્ધતારૂપે પરિણમ્યા
* હોવાથી અઘાતિ કર્મના ફળને ભોગવતા નથી. જ્યાં રવરમ મંથર
સુધી સિદ્ધ દશાની પ્રગટતા ન થાય ત્યાં સુધી શરીર પોતાના સ્વભાવમાં સંપૂર્ણપણે ઠરી જવું અને : અને સંયોગો રહે છે પરંતુ તે બધું પરમાત્મા માટે સ્વભાવથી જરાપણ ઉપયોગને ખેસવવો નહીં તેને : જ્ઞાનનું ય થાય છે. વિભાવનો અભાવ હોવાથી સ્વરૂપમંથર કહે છે. પરિપૂર્ણ સ્વરૂપલીનતાની વાત . પરમાત્માને નવા દ્રવ્યકર્મો બંધાતા નથી. અરિહંત અહીં લેવા માગે છે. સાધક પણ પોતાના સ્વભાવના
- પરમાત્માને પૂર્વના વિભાવ અનુસાર જે અઘાતિકર્મો આશ્રયે અતીન્દ્રિય આનંદનો આસ્વાદ લે છે તેને : બંધાયેલા તેના ઉદયથી વર્તમાન શરીરની પ્રાપ્તિ છોડવા માગતો નથી તેથી વારંવાર નિર્વિકલ્પ દશા : થઈ છે જે ભવપર્યંત રહેશે પરંતુ પરમાત્માને નવો પ્રગટ કરવા માગે છે અને પોતાની એવી દશામાં : આયુષ્યનો બંધ પડતો નથી તેથી તેને નવો દેહ જેટલો સમય ટકાય તે પ્રમાણે ટકવા માટે પ્રયત્ન :
: ધારણ કરવાનું રહેતું નથી. તેથી અહીં ટીકામાં કહે કરે છે. સાધક જો અંતમુહૂર્ત પોતાના સ્વભાવમાં
• છે કે તે “પ્રાણધારણરૂપ દીનતા' ને પામતા નથી. ટકી જાય તો પરમાત્મ દશાની પ્રગટતા થાય. આવા
• પવિત્ર એવા આત્માને અશુચિમય એવા દેહને ધારણ બધા વિશેષણો વડે ટીકામાં પ્રશાંતાત્માની સ્થિતિનું '
કરવો એ કલંક છે, એ લાચારી છે. પરમાત્માને વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે.
: પંચમગતિ છોડીને ચાર ગતિમાં જવાનું રહેતું નથી.
: તેથી તેને દેહ અને દેહરૂપ દ્રવ્ય પ્રાણો નવા ધારણ તે પોતાના સ્વભાવમાં જ લીન રહીને ત્યાં : કરવાના રહેતા નથી. પ્રવચનસાર - પીયૂષ
૧૩૭