________________
વગેરે) પોતાને સંતોષ અને સુખનું કારણ થતાં : જાડી કાચલી છે. તેને તોડીએ ત્યારે અંદરમાં હતા, એ રીતે અનુભવાતા હતા એ હવે સાચા . નારીયેલ છે પરંતુ તે લાલાશ પડતા રંગનો ગોળો અર્થમાં દુઃખરૂપે અનુભવાય છે. આવી સમ્યગ્દષ્ટિની ' છે. કાચલી સાથેના સંગના કારણે તે લાલશ છે. દશા છે. આ પ્રમાણે હોવા છતાં બાહ્ય વિષયો તરફનું ; તેને પણ છરીથી કાઢી નાખીએ ત્યારે નારીયેલનો જોડાણ છોડવામાં તેને અનેકગણો પુરુષાર્થ કરવો ; સફેદ ગોળો જોવા મળે છે. સિદ્ધાંતમાં શરીર અને પડે છે.
: સંયોગો રૂપ નો કર્મ છાલા સમાન છે. દ્રવ્યકર્મ અહીં વૈરાગ્યની ભૂમિકા મુખ્ય ભાગ ભજવે :
* કાચલીના સ્થાને છે અને ભાવકર્મ એ કાચલી છે. અસ્તિપણે વસ્તુ સ્વરૂપને સાચું સમજવાથી
તરફની રાતડના સ્થાને છે. ભાવકર્મ, દ્રવ્યકર્મ અને જ્ઞાન શક્તિનું જે કાર્ય હતું તે એક અપેક્ષાએ :
: નોકર્મ એ ત્રણેયથી રહિત એવો શુદ્ધ ચૈતન્યધન
: આત્માનો અસલ ત્રિકાળ સ્વભાવ છે. દૃષ્ટાંતમાં પૂર્ણ થયું અર્થાત્ દેહાધ્યાસ છોડીને જ્ઞાયકમાં :
: જેમ છાલા કાચલી અને રાતડ દૂર કરીએ પછી હુંપણું સ્થાપ્યું. ભેદજ્ઞાનના પ્રયોગ વડે પોતાના :
જ સફેદ નારીયેલ લક્ષગત થાય છે તેમ ભગવાન આત્માને વિભાવથી ભિન્ન શુદ્ધરૂપે અનુભવમાં
• આત્મા કર્મરૂપી કપાટમાં રહેલો છે. ભાવકર્મલીધો. હવે સાધક દશામાં જેને છોડવાલાયક માન્યા છે તેને છોડવાની વાત છે. જે વિષય સેવનનો
: દ્રવ્ય કર્મ અને નોકર્મ રૂપ કરાટને ખોલવાથી આનંદ અનાદિથી લીધો છે. તેનાથી અત્યંત -
: શુદ્ધાત્માના દર્શન થાય છે. ખરેખર તો તેમનો નાશ વિરક્ત રહીને તેમનો ત્યાગ કરવો છે. એ વૈરાગ્યનું : *
: કરવાનો છે. કાર્ય છે. એ કાર્ય થતાં તેને અંતરંગ અને બહિરંગ સ્વભાવ સન્મુખના પુરુષાર્થ વડે જીવ વિભાવ પરિગ્રહનો ત્યાગ થાય છે. મુનિરાજ સર્વ સંગ : પર્યાયનો નાશ કરે છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધથી પરિત્યાગ કરીને આત્મકલ્યાણ માટે જંગલમાં : દ્રવ્યકર્મોનો નાશ થાય છે. વિશ્વના પદાર્થો જે ચાલ્યા જાય છે.
: અજ્ઞાની માટે નોકર્મ હતા તે હવે જ્ઞાનીના જ્ઞાનના
* શેય થાય છે. ત્રણ કષાયનો અભાવ એવા ત્રણ કષાયના અભાવપૂર્વકની સ્વરૂપ લીનતાને અહીં “સ્વરૂપગુપ્ત અને સુષુપ્ત સમાન” .
• ભાવકર્મનો અભાવ થતાં તેને અનુરૂપ દ્રવ્યકર્મોનો
: અભાવ થાય છે અને સર્વ સંગ છોડીને મુનિ પોતાના શબ્દોથી દર્શાવવામાં આવી છે. એવી દશા જેણે ' પ્રાપ્ત કરી છે તે શુદ્ધોપયોગી મુનિ છે. તેને અહીં :
સ : શુદ્ધાત્માને એ રીતે દર્શન કરે છે માટે શુદ્ધોપયોગી “શુદ્ધ” શબ્દ દ્વારા દર્શાવવામાં આવે છે. તે મુનિપણું : 3
: મુનિને “શુદ્ધ' કહ્યા છે. એ મોક્ષ તત્ત્વનું સાધનતત્ત્વ છે.
: - ગાથા - ૭૪ બંધ રહેલા વિકટ કર્મકપાકને ખોલવાનો રે! શુદ્ધને શામધ્ય ભાખ્યું, જ્ઞાન દર્શન શુદ્ધ, પુરુષાર્થ
: છે શુદ્ધને નિર્વાણ, શુદ્ધ જ સિદ્ધ, પ્રણમું તેહને. ૨૭૪. બંધ કપાટમાં રહેલી વસ્તુ જણાતી નથી. : શુદ્ધને (શુદ્ધોપયોગીને) શ્રામય કહ્યું છે, કપાટ ખોલવામાં આવે ત્યારે જ તેમાં શું છે તે જાણી શુદ્ધને દર્શન અને જ્ઞાન કર્યું છે, શુદ્ધને નિર્વાણ શકાય. જિનાગમમાં શ્રીફળનો દૃષ્ટાંત આવે છે. * હોય છે, તે જ (શુદ્ધ જ) સિદ્ધ હોય છે, તેને શ્રીફળમાં ઉપરના ભાગે છાલા છે. તે કાઢીએ એટલે : નમસ્કાર હો. પ્રવચનસાર - પીયૂષ
૧૪૩