________________
પણ કર્યા વિના એકવાર તો બળતા મકાનમાંથી : વળી રાગ દ્વેષના પરિણામ પણ થાય છે. તેથી રાગબહાર નિકળે છે એમ જેને સંસારના પરિભ્રમણનો ઠેષને કરે તે જીવ. ઈત્યાદિ પ્રકારે તેને જીવની સાચો થાક લાગ્યો હોય એ જ મરજીવા રૂપે બહાર * ઓળખાણ છે. વાસ્તવિકતાનો વિચાર કરીએ ત્યારે આવીને પોતાના સ્વભાવમાં ડુબકી મારવા તૈયાર : ભલે જ્ઞાન અને સુખ બે જીવના વેદનભૂત લક્ષણો થાય છે. એકવાર સાક્ષાત્ અકર્તા થાય છે તે : છે પરંતુ રાગને કરે એવો તો જીવમાં કાંઈ ત્રિકાળ સહજપણે અભોક્તા અવશ્ય થાય છે. : સ્વભાવ જ નથી. જીવ એકલો સ્વયં જ્ઞાનરૂપે પરિણમે
* શુદ્ધ પર્યાયના ફળમાં અતીન્દ્રિય આનંદને અનુભવે રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે :
- એવો તેનો સ્વભાવ અવશ્ય છે. પરંતુ ઈન્દ્રિય મનને માન્યા પુદ્ગલ એક સ્વભાવ જો''મુનિદશામાં એવો :
; સાધન બનાવીને જાણે એવો તો જીવનો સ્વભાવ સામ્યભાવ આવી ગયો છે. બાહ્ય વિષયો ભોગવાતા :
: નથી. ઈન્દ્રિય સુખ-દુઃખને ભોગવે એવો પણ જીવનો જ નથી એવો અનુભવપૂર્વકનો નિર્ણય તેમને વર્તે :
: સ્વભાવ નથી. છે. તેથી જ્ઞાની તો બાહ્ય વિષયોનો ઉદાસીન જ્ઞાતા છે જ પરંતુ વાસ્તવિકતાનો વિચાર કરીએ ત્યારે ? આ રીતે જીવની પર્યાયમાં અનાદિકાળથી જે અજ્ઞાની પણ બાહ્ય વિષયોને ભોગવી શકતો નથી : પ્રકારે અશુદ્ધ પર્યાયો ધારાપ્રવાહરૂપે જોવા મળે છે તેથી તે પણ સાક્ષી જ છે. એ રીતે અભોકર્તનય : તેના ઉપરથી વિભાવને કરે એવો જ આત્માનો આપણને સાક્ષીભાવ સમજાવે છે.
: સ્વભાવ છે એવું માનવાની ભૂલ થાય છે. જે જીવના
સ્વભાવને જ અશુદ્ધ માને તેની પર્યાયમાં અશુદ્ધતા હિણાય- કાનયો
જ પ્રગટ થાય માટે આચાર્યદેવ જીવના સાચા જ્ઞાનનય અને ક્રિયાનય એ બેની મૈત્રીની વાત : સ્વરૂપને જાણવાની વાત પહેલા કરે છે. તેણે પોતાના પણ જિનાગમમાં આવે છે. બન્ને નયોની સાપેક્ષતા : આત્માને જાણ્યો નથી માટે જ તે અનંત સંસારરૂપ કહો કે મૈત્રી કહો તે બધી વાત એક જ છે. અહીં ' ચાર ગતિમાં પરિભ્રમણ કરીને દુઃખી થઈ રહ્યો છે. આપણે સર્વ પ્રથમ ક્રિયાનમાં ચારિત્ર આચરણની : નાસ્તિક મત સિવાય અન્ય દર્શનો આત્માને ચેતન વાત પ્રથમ વિચારીએ. જ્ઞાન-દર્શન અને ચારિત્ર એ : સ્વભાવી જાણે છે પરંતુ એટલા માત્રથી જીવનું સાચું ત્રણ ગુણ કઈ રીતે કાર્ય કરે છે તે પ્રથમ જોઈએ. સ્વરૂપ ખ્યાલમાં ન આવે અને એટલાથી મુક્તિનું સમયસાર શાસ્ત્ર ગા. ૧૮માં આ વાત સ્પષ્ટ છે. • પ્રયોજન સિદ્ધ ન થાય. આત્માનું સાચું સ્વરૂપ સર્વજ્ઞ કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરવો હોય તો તેને પરમાત્માના જ્ઞાનમાં આવ્યું છે. વળી જે જ્ઞાનમાં ખરેખર જાણવી જોઈએ. વસ્તુના સ્વભાવને જો ; આવ્યું તે પ્રમાણે દિવ્ય ધ્વનિ વડે ઉપદેશ આપવામાં લક્ષમાં ન લઈએ તો આપણે તેનો યોગ્ય ઉપયોગ : આવ્યો છે. તેની પરંપરામાં જિનાગમમાં પણ એની ન કરી શકીએ. દૃષ્ટાંત : રેફ્રીજરેટરનો સાચો ખ્યાલ એ જ મુખ્યતાથી છ દ્રવ્ય - નવ તત્ત્વનું સ્વરૂપ ન હોય તે તેનો ઉપયોગ કબાટ તરીકે જ કરે. • સમજાવવામાં આવે છે. તેથી ત્યાં જે પ્રકારે બધી અજ્ઞાની જીવે શરીરમાં હુંપણું માન્યું છે તે અપેક્ષાએ : અપેક્ષાઓ સહિત અર્થાત્ સ્યાવાદ શૈલીથી એ જીવની સત્તા પણ માનતો નથી. શરીરથી ભિન્ન : આત્માનું વર્ણન કરવામાં આવ્યું છે તે પ્રકારે તેણે જીવ છે એવી હા આવે ત્યારે પણ જે ઈન્દ્રિય જ્ઞાન - જાણવું જોઈએ માટે સમયસાર ગા.૧૮માં આ વાત વડે જાણે અને સુખ દુઃખનો અનુભવ કરે તે જીવ. : લીધી છે. પ્રવચનસાર - પીયૂષ
૧૯૯