________________
એવી પોતે અપેક્ષા રાખે છે. સાચા શ્રામપ્યાર્થીને : અને તેને ત્યાં લેવામાં આવે ત્યારે તેને કેટલો આનંદ આવા ગુરુ જ અતિ ઈષ્ટ છે.
• થાય છે? શ્રામપ્યાર્થી આ પ્રકારે યોગ્ય ગુરુને શોધીને : કોઈ પોતે કળા શિખવા માગતો હોય અને તેની પાસે દીક્ષા ગ્રહણ કરવા જાય છે. તેમને પ્રણામ * નિષ્ણાત ગુરુ મળતા તેને ઘણો પ્રમોદ આવે છે. કરીને પોતે દીક્ષા લેવા માગે છે એવો ભાવ પ્રગટ ; પોતે આત્માનું ઉગ્ર આરાધના કરવા માગે છે. કરે છે. શ્રી ગુરુ પોતાને દીક્ષા આપે એવી માગણી- : ખરેખર તો દરેક જીવ આત્મ સાધનામાં એકલો જ યાચનારૂપે કરે છે. શિષ્યની પાત્રતા જોઈને શ્રી ગુરુ : છે. પરંતુ આવા આકરા માર્ગમાં એકલા જવાના તેને મુનિ દીક્ષા આપે છે. “તને શુદ્ધાત્મતત્ત્વની : બદલે જો તે માર્ગે સાથે ચાલનારનો સંગાથ મળે ઉપલબ્ધિરૂપ સિદ્ધિ” એ પ્રમાણે તેને દીક્ષા આપે ” તો તેને વિશેષ આનંદ આવે છે. તેમાં પણ માર્ગના છે. અહીં આ પ્રકારના જ શબ્દ હોય એમ ન સમજવું. - જાણીતાનો સંગાથ મળે તે તો ઉત્તમ જ છે. આત્મ શ્રામસ્યાર્થી શુદ્ધાત્માને મેળવવા માગે છે અને શ્રી : સાધનામાં આગળ વધેલાનો સાથ મળતા પોતાના ગુરુ તથાસ્તુ કહે છે.
: પરિણામમાં પણ વેગ આવે માટે તે એવા જ સંયોગો
': ગોતે છે. આચાર્ય પાસે દીક્ષા લેનારા ઘણા હોય જ્ઞાનીએ સમ્યગ્દર્શન થતાં શુદ્ધાત્માને પ્રાપ્ત :
: છે. વળી મુનિએ એકલા તો કયારેક જ રહેતા હોય કર્યો જ છે પરંતુ ચોથું ગુણસ્થાન-મુનિદશા અને '
• છે. તેથી અન્ય દીક્ષિત મુનિરાજનો સાથ મળતા પરમાત્મ દશા એ બધામાં તફાવત છે તે પ્રમાણે છે :
- પોતાને ઘણો જ પ્રમોદ આવે છે. અને શ્રી ગુરુનો શુદ્ધાત્માને મેળવે છે. પોતાની પર્યાયની શક્તિ :
: ઉપકાર માને છે. અનુસાર પોતાને શુદ્ધાત્મા મળે છે એવોભાવ છે. : સમયસાર ગા. ૧૬માં એ ભાગ લીધો છે કે સાધક : ગાા - ૨૦૪ ભાવ અને સાધ્યભાવ-મોક્ષમાર્ગની પર્યાય અને સિદ્ધ :
સિદ્ધ : પરનો ન હું, પર છે ન મુજ, મારુંનથી કંઈ પણ જગે, દશા એ વડે એક શુદ્ધાત્મા જ સાધવા યોગ્ય છે. •
: -એ રીત નિશ્ચિત ને જિતેંદ્રિય સાહજિકરૂપધરબને. ૨૦૪. દરેકને માટે પોતાનો આત્મા કેવડો? પોતાના : જ્ઞાનમાં આવે એવડો આત્મા છે.
: હું પરનો નથી, પર મારા નથી, આ લોકમાં
: મારું કાંઈ પણ નથી આવા નિશ્ચયવાળો અને શ્રામથ્યાર્થી પોતે મુનિ દીક્ષા લેવા માગતા :
તા : જિતેન્દ્રિય વર્તતો થકો તે યથાજાતરૂપધર હતા. તે તેનો પ્રાર્થિત વિષય હતો અને તે તેને :
: (સહજરૂપધારી) થાય છે. પ્રાપ્ત થાય છે. આચાર્યદેવે મને મુનિ દીક્ષા આપીને : મારા ઉપર અનુગ્રહ કર્યો છે એવો ભાવ ' આ ગાથામાં આચાર્યદેવ યથાજાતરૂપધરપણું શ્રામથ્યાર્થીને આવે છે. એક મહાન ઉપકાર : દર્શાવવા માગે છે. જેવો પોતાનો સ્વભાવ છે એવી શ્રી ગુરુએ કર્યો છે એવું એને લાગે છે. સમયસાર : દશા ધારણ કરવી તેને યથાકાત કહેવામાં આવે ગા. પાંચની ટીકામાં પણ મારા ગુરુએ મારા : છે. બીજા અર્થમાં જન્મ સમયે જેવું રૂપ હતું તેને ઉપર ઉપકાર (અનુગ્રહ) કરીને મને આ ઉપદેશ : પણ યથાજાત કહે છે. જેવો સ્વભાવ એવી દશા - આપ્યો છે એમ કહ્યું છે. અહીં શ્રામપ્યાર્થીના ' જેવો કારણપરમાત્મા એવી કાર્ય પરમાત્મદશા છે. અંતરંગ ભાવનું વર્ણન કરવામાં આવ્યું છે. કોઈ : પરંતુ અહીં મોક્ષદશા તો છે નહીં તેથી જેવો સ્વભાવ સારી શાળા કે કોલેજમાં દાખલ થવા માગતો હોય : એવી પર્યાય એમ સીધો અર્થ કરી શકાય નહીં. વળી
ચરણાનુયોગસૂચક ચૂલિકા
૧૬