________________
સ્થાપના નય
પૂર્ણ થયા બાદ એ સ્થાપનનાનું વિસર્જન પણ અવશ્ય અહીં માત્ર નામ આપવું જ પર્યાપ્ત નથી પરંતુ :
Sત કરવું જોઈએ. જ્યારે સ્થાપના કરીએ છીએ ત્યારે તે પ્રમાણેની સ્થાપના કરવાની વાત છે. આત્મા : તેમાં પૂજનીયપણું પણ સાથે સ્થાપીએ છીએ તેથી અરૂપી હોવા છતાં તેની પુદ્ગલમાં આ આત્મા છે. તેનું વિસર્જન પણ અવશ્ય કરવું જરૂરી છે. એ પ્રકારની સ્થાપના કરવાની વાત છે. સ્થાપનાની : આ પ્રકારે આત્મ દ્રવ્ય પુગલમાં સ્થાપી સાથે પૂજ્યપણાની વાત સાંકળી લેવામાં આવે છે. : શકાય છે. નામ નયમાં પૂજનીયપણાનો ભાવ નથી જ્યારે સાક્ષાત્ તીર્થંકર પરમાત્મા વિદ્યમાન ન હોય : જ્યારે સ્થાપનામાં છે. આ બે નયો વડે આત્માનો ત્યારે આરસ-પથ્થર કે અન્ય ધાતુઓની પુરુષાકાર : પુગલ દ્રવ્ય સાથેનો સંબંધ દર્શાવવામાં આવ્યો પ્રતિમા બનાવવામાં આવે છે અને તેની તીર્થકરરૂપે ' છે. ખ્યાલમાં રહે કે જીવને દ્રવ્યકર્મ-શરીર-સંયોગો સ્થાપના કરવામાં આવે છે. એ પ્રકારે સ્થાપના : વગેરે અનેક પુદગલ દ્રવ્યો સાથે સંબંધો છે તે વાત કરવાથી તેના વંદન-પૂજન ભક્તિ વગેરે કરવામાં : અહીં નથી લીધી. આવે છે. વર્તમાનમાં ભરત ક્ષેત્રોમાં તીર્થકર : પરમાત્માનો વિરહ છે માટે અરિહંત ભક્તિ કરવા
તીર્થંકર પાસેથી આપણને તત્ત્વ સમજવા મળે માટે ગામમાં મંદિર બનાવીને ત્યાં તીર્થકર :
આ છે તેની મુખ્યતા છે. મંદિરમાં તીર્થકરની પ્રતિમા પરમાત્માની સ્થાપના કરવામાં આવે છે. તે પ્રતિષ્ઠા :
: સ્થાપવાનો ઉદ્દેશ માત્ર દર્શન-પૂજન અને ભક્તિ મહોત્સવ દરમ્યાન દરેક પ્રતિમા ઉપર અંકન્યાસ : પુરતો મર્યાદિત નથી. તેમની પાસેથી ઉપદેશ પણ વિધિ કરવામાં આવે છે. તે વિધિ સાચા અર્થમાં : મા
જ : પ્રાપ્ત કરવાનો છે. ખરેખર તો તત્ત્વ ઉપદેશની પ્રતિષ્ઠા છે. માતૃકા મંત્ર દ્વારા પ્રતિમા ઉપર : મુખ્યતા છે તેથી મંદિરમાં શાસ્ત્ર સ્વાધ્યાય અવશ્ય બારાખડી-કક્કો વગેરે અક્ષરો લખવામાં આવે છે. '
* થવો જોઈએ. તત્કાળ બોધક વાણી પ્રાપ્ત ન થાય આ વિધિ થયા બાદ તે આરસની પ્રતિમા ન રહેતા :
: ત્યાં નિત્યબોધક શાસ્ત્રો તેની ગરજ સારે છે. “જિન તે તીર્થકરની પ્રતિમા બની જાય છે. તે પૂજનીય :
છે : પ્રતિમા જિન સારખી'' પરમાત્મા પોતે વીતરાગ બની જાય છે અને હરરોજ તેની પૂજા કરવી :
0 . છે માટે તેની પ્રતિમા પણ વીતરાગ ભાવ ભરેલી આવશ્યક બની જાય છે. આ પ્રકારની પ્રતિમાને :
5 ' હોવી આવશ્યક છે. ઈતિહાસમાં એકલવ્યની કથા તદાકાર સ્થાપના કહેવામાં આવે છે.
: પ્રચલિત છે. દ્રોણાચાર્યે જ્યારે તેને ધનુષ્ય વિદ્યા
: શીખવવાનો ઈન્કાર કર્યો ત્યારે તેણે જંગલમાં એ ઉપરાંત પરમાત્માની અદાકાર સ્થાપના : દ્રોણાચાર્યનું માટીનું પુતળુ બનાવીને તેની સામે પણ કરવામાં આવે છે. જિન મંદિરમાં આદિનાથ : રહીને તે ધનુષ્ય વિદ્યા શીખ્યો હતો. તેમ આપણે ભગવાનની પ્રતિમા હોય અને આપણે મહાવીર : ભગવાનની પ્રતિમા સામે રહીને તેમના ઉપદેશને ભગવાનની પૂજા કરવી હોય તો પૂજા શરૂ કરીએ : ગ્રહણ કરવો જોઈએ. ત્યારે ભગવાન મહાવીરની લવીંગ-પુષ્પ વગેરે રૂપે સ્થાપના કરીએ છીએ. આશ્વાનન, સ્થાપન વગેરે : દાણ-ભાષણ શબ્દોચ્ચાર દ્વારા એ સ્થાપના કરીને પૂજા શરૂ કરીએ : જિનાગમ સયુક્ત સમસ્ત પદાર્થોને ઉત્પાદછીએ. ખ્યાલમાં રહે છે ત્યારે તે લવીંગ વગેરેમાં - વ્યય-ધ્રુવરૂપ લક્ષમાં લે છે. ટકીને બદલવું એવું જ આપણે મહાવીર ભગવાનની સ્થાપના કરી છે. પૂજા કે વસ્તુનું સ્વરૂપ છે. પદાર્થ સ્વયં પોતાના મૂળ
ચરણાનુયોગસૂચક ચૂલિકા
૧૭૦