________________
વ્યયપૂર્વક ઉત્પાદને પ્રાપ્ત થાય છે. સ્વભાવનો એક : જોઈ શકાય છે. એક દૃષ્ટિમાં તે અપરિણામી લક્ષમાં અંશ એક રચનામાંથી છૂટો પડે છે તે જ સમયે તે : આવે છે. જ્યારે અન્ય દૃષ્ટિથી એ જ પરિણમતા અન્ય રચનામાં લાગી જાય છે.
• દ્રવ્યરૂપે પણ લક્ષગત થાય છે. જ્યારે આપણે અહીં દ્રવ્ય સર્વ વ્યાપક છે અને પર્યાય :
: સ્વભાવને પરિણમતા દ્રવ્યરૂપે લક્ષમાં લઈએ છીએ
: ત્યારે તે સ્વભાવ અન્વયરૂપે વ્યાપક થઈને દરેક અવ્યાપક છે એમ ન લેતાં પદાર્થ અન્વયરૂપ દ્રવ્ય :
: વ્યતિરેકરૂપ પર્યાયમાં વ્યાપતો ખ્યાલમાં આવે છે. અપેક્ષાએ સર્વ વ્યાપક છે અને એ જ પદાર્થ પોતાની :
: તે પર્યાયમાં પણ પોતાનો મૂળભૂત સ્વભાવ તો વર્તમાન પર્યાયરૂપે ક્ષણિક હોવાથી કાળ અપેક્ષાએ :
: “એવો ને એવો” રહે છે. આમ હોવાથી જ્યારે અવ્યાપક છે એમ લક્ષમાં લેવાથી પદાર્થનું અનેકાંત -
. આપણે નાટક-સીનેમાં કે ટીવીની સીરીયલો જોઈએ સ્વરૂપ લક્ષગત થાય છે. સામાન્ય નય અને વિશેષ :
• છીએ ત્યારે અલગ સ્વાંગ ધારણ કરેલા હોવા છતાં નયને અલગરૂપે લક્ષમાં લેવા જઈએ તો વસ્તુના :
- તે કોણ નટ છે તેનો ખ્યાલ કરી શકીએ છીએ. તેને અનેકાંત સ્વરૂપનો ખ્યાલ ન આવે.
: નટરૂપે ઓળખી શકીએ છીએ. બદલતા સ્વાંગ છતાં નિત્યનાથ-અભિનય
: જો એકરૂપ નટને ઓળખી શકાય છે તો બદલતા સમયસાર શાસ્ત્રની રચના નાટકરૂપે થયેલી :
થળ : પરિણામમાં પણ પોતાના સ્વભાવની એકરૂપતા છે. ત્યાં જેમ એક જ નટ ભિન્ન ભિન્ન નાટકમાં ભાગ
• લક્ષમાં લઈ શકાય છે. આ રીતે જે સ્વભાવ લક્ષગત લે છે અને ત્યાં દરેક નાટકમાં પોતાનો અલગ સ્વાંગ :
• થાય છે તે પરિણમતા દ્રવ્યરૂપે લક્ષગત થાય છે.
• અહીં તે સ્વાંગને અનિત્ય અને તે સ્વભાવને નિત્ય ધારણ કરે છે. અર્થાત્ તે કયારેક રાજારૂપે કે શેઠરૂપે કે ભિખારીરૂપે નાટકમાં ભાગ ભજવે છે. એમ જીવ
: કહેવો છે. સ્વભાવ અનિત્ય પર્યાયમાં પસાર થઈને
: નિત્ય રહે છે, એકરૂપ રહે છે. દ્રવ્ય પુણ્ય-પાપ, આ સ્રવ, સંવર, નિ મોક્ષ એવા સાત પ્રકારના સ્વાંગને ધારણ કરે છે. સમયસાર શાસ્ત્ર કળશ ૭ માં આવે છે કે સ્વાંગ બદલતા રહે છે એ અપેક્ષાએ તો અનિત્ય : નવતત્ત્વરૂપે થયો હોવા છતાં જે એકરૂપ સ્વભાવને છે. પરંતુ સ્વાંગનો ધરનાર તો એ જ છે તેથી સ્વાંગને ' છોડતો નથી. સમયસાર શાસ્ત્રનું પ્રયોજન પણ એ ધરનાર નટને નિત્ય ગણવામાં આવે છે. કે છે કે જીવના બદલતા પરિણામોમાંથી તેના એકરૂપ
: સ્વભાવને ઓળખી લેવો. સ્વાંગને ગૌણ કરીને પર્યાયનું-સ્વાંગનું ક્ષણિકપણું અનિત્યપણું તો :
: સ્વભાવનો ખ્યાલ કરી લેવો. નવ તત્ત્વમાં જીવ અને સહેલાઈથી સમજી શકાય એમ છે પરંતુ નટનું
: અજીવ એ દ્રવ્યરૂપ છે અને એ બન્નેના સાત પ્રકારના નિત્યપણું કઈ રીતે દર્શાવવામાં આવે છે તે થોડો
• પરિણામો છે. તેથી જીવની પર્યાયને ગૌણ કરીને વિચાર માગે છે. નિત્ય શબ્દની સાથે પદાર્થનું
: “જીવ' સુધી પહોંચી શકાય છે. એ જીવ” પરિણમતો ટકવાપણું લક્ષગત થાય છે એટલે હેજે પદાર્થનો
: જીવ છે. એને “એવો ને એવો” સ્વભાવ ટકી રહે અપરિણામી સ્વભાવ લક્ષમાં આવે. તે સ્વભાવને
: છે એમ પણ લક્ષમાં લઈ શકાય છે. નવતત્ત્વમાં ટંકાત્કિ પણ કહેવામાં આવે છે.
: છૂપાયેલી આત્મજ્યોતિ તે અપરિણામી સ્વભાવ છે. અપરિણામી સ્વભાવને સમજાવવા માટે જે અપરિણામી દૃષ્ટિ છે તેમાં સ્વભાવ “એનો એ'' સ્વભાવ “એનો એ” છે એમ કહેવામાં આવે. દ્રવ્ય : લક્ષગત થાય છે. આ રીતે અહીં નિત્યનય દ્વારા સામાન્ય સ્વભાવ એકરૂપ હોવા છતાં તેને બે દૃષ્ટિથી : આત્માનો અપરિણામી સ્વભાવ નથી લેવો પરંતુ ૧૭૪
ચરણાનુયોગસૂચક ચૂલિકા
બંધ અને