________________
શ્રદ્ધાનું કાર્ય છે. શરીર તે હું છું એવું અજ્ઞાનીનું : હવે જ્ઞાનદર્શનપૂર્વક ચારિત્ર પર્યાયની વાત જ્ઞાન છે અને શ્રદ્ધા એ તે માની લીધું અને દેહાધ્યાસ કરે છે. તે આ પ્રમાણે છે. જીવનો ઉપયોગ કર્યો એ શ્રદ્ધાગુણની વિપરીત પર્યાય છે. જો શ્રદ્ધા - અનાદિકાળથી પરદ્રવ્યમાં ભટકે છે. એક પરદ્રવ્યને ગુણે જ્ઞાનના નિર્ણયને કસોટીએ ચડાવ્યો હોત તો ? છોડીને અન્ય પરદ્રવ્યમાં જાય છે. તે ખરેખર ક્રિયાંતર ભૂલ ન રહેત. તેથી હવે જ્યારે જ્ઞાન એવો નિર્ણય : છે. માત્ર જ્ઞાનથી વાત કરીએ તો તેને જ્ઞપ્તિ પરિવર્તન કરે છે કે જ્ઞાયક તે હું છું ત્યારે શ્રદ્ધાની જવાબદારી : કહેવાય છે. પરંતુ જીવના પરિણામ જીવનું આચરણ છે કે જ્ઞાનમાં જેટલી અપેક્ષાઓ લઈને જાણપણું : એમ લઈએ તો તે એક વિષયથી વિષયાંતર કરે છે કરવામાં આવ્યું હતું. તે દરેકની ઝીણવટ ભરી ખાત્રી કે તેને અહીં ક્રિયાંતર કહે છે. એ જીવ જ્યારે જ્ઞાની કરીને જ નિર્ણય કરે છે. આ રીતે જ્ઞાન અને શ્રદ્ધાન ; થાય છે ત્યારે બાહ્ય વિષયોમાં ભટકવાનું અટકે છે. ગુણના કાર્યો વચ્ચેના મેળવિશેષને લક્ષમાં લેવો : ઉપયોગ હવે હિતબુદ્ધિપૂર્વક પોતાના સ્વભાવમાં જરૂરી છે. જ્ઞાનનો નિર્ણય હવે સાચો છે માટે શ્રદ્ધા : સ્થિર થાય છે. ચારિત્ર અપેક્ષાએ તેને સ્વરૂપલીનતા પણ તેની ખાત્રી કરીને વસ્તુ સ્વરૂપ એમ જ છે એવી છે જે અતીન્દ્રિય આનંદરૂપે અનુભવાય છે. માટે જાહેરાત કરે છે. માત્ર જાહેરાત કરે છે એમ નહીં . પરિણામ પોતાના સ્વરૂપથી ખસવા માગતા નથી પરંતુ શરીરમાં હુંપણું માનવારૂપ ભૂલને દૂર કરીને : અર્થાત્ અજ્ઞાનીને જેવું ક્રિયાંતરપણું છે એવું જ્ઞાનીને જ્ઞાયક સ્વભાવમાં હુંપણું સ્થાપે છે.
: નથી. જ્ઞાનની કસોટી કર્યા બાદ જ્ઞાયકનો આશ્રય દ્રવ્ય સામાન્ય સ્વભાવ અને સ્વભાવ સન્મુખ લેવાથી અવશ્ય કર્મોથી છટાશે એવો નિર્ણય પણ થયેલા પરિણામો ત્યાં એકાકારપણે અનુભવાય છે. શ્રદ્ધા ગુણનું જ કાર્ય છે. પરને પરરૂપે શ્રદ્ધાનમાં : ધ્યાતા ધ્યાન-ધ્યેયના ભેદ રહેતા નથી. તેવી દશાની લેવાથી જ તે રીતે ચારિત્ર ગણનું કાર્ય થશે. : વાત આ ગાથામાં આચાર્યદેવ કરે છે. એ શ્રમણ્ય ચારિત્રના કાર્યમાં અસ્તિપણે સ્વરૂપ લીનતાની વાત : છે, મોક્ષમાર્ગ છે. ત્યાં એકરૂપતા છે વૈત નથી. તેને છે. નાસ્તિપણે પરથી (વિભાવથી) જુદા પડવાની - એકાગ્રતા લક્ષણ મોક્ષમાર્ગ કહ્યો છે. હવે આચાર્યદેવ વાત છે. વિભાવથી ભેદ જ્ઞાનની સાથે પરનો ત્યાગ કે એ એકાગ્રતા મોક્ષમાર્ગમાં નિશ્ચય અને વ્યવહાર પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધથી જોડાયેલો જ છે. : લાગુ પડે છે. પરંતુ તે રીતે અલગ જ છે. સામાન્ય જ્ઞાન અને શ્રદ્ધાન બન્ને સતતપણે સ્વ-પરના ' રીતિ
તા : રીતે મોક્ષમાર્ગમાં જેટલી શુદ્ધતા છે તે નિશ્ચય જાદાપણાની જાહેરાત કરતા જ રહે છે તેથી તે : મોક્ષમાર્ગ કહેવાય છે. અને જે ભૂમિકાને યોગ્ય પ્રમાણે આચરણ થાય છે. સમયસાર ગા. ૩૪માં : "
: શુભભાવો હોય છે તે પરમાર્થે બંધનું કારણ હોવા જ્ઞાનને જ ત્યાગ ગણ્યો છે. “પરને પર જાણીને : ૧
છતાં તેને વ્યવહારે મોક્ષમાર્ગ કહેવામાં આવે છે. તેનો ત્યાગ” એવું સિદ્ધાંતમાં લેવામાં આવ્યું છે.
કે ત્યાં શુદ્ધતા તે નિશ્ચય અને અશુદ્ધતા તે વ્યવહાર એ મારા પૈસા છે અને મારી ઈચ્છા મુજબ વાપરું એવી :
: પ્રમાણે કથન કરવામાં આવે છે. પરંતુ અહીં એ
પ્રકારે લેતા નથી. માન્યતાવાળો અજ્ઞાની તે પૈસા દાનમાં આપે તો : ** પણ તેને ત્યાગ ગણવામાં આવ્યો નથી કારણકે તે : મોક્ષમાર્ગ એ દ્રવ્યની પર્યાય છે અને તેને જીવ પોતાને ધનનો માલિક માનીને તેનો ત્યાગ : નિશ્ચયનયનું કથન કહ્યું છે. તે જ મોક્ષમાર્ગને જે કરે છે.
: સમજી ન શકે તેને ગુણભેદના પરિણામો મારફત
ચરણાનુયોગસૂચક ચૂલિકા