________________
દર્શનાચાર
: અહિંસા છે. મારવાનો ભાવ ન થાય તેને બીજાને
: બચાવવાને ભાવ ગણીને તેને પણ અહિંસામાં સમ્યગ્દષ્ટિના આઠ અંગ પ્રસિદ્ધ છે. તે બધા
• ગણવામાં આવે છે. મુનિરાજને એવો ભાવ હોય શુદ્ધતારૂપના છે. અહીં તો હવે એના વ્યવહારની
: છે તેને વ્યવહાર અહિંસા વ્રત અથવા અહિંસા વાત લેવી છે. દૃષ્ટાંતરૂપે વિચારીએ તો પોતાના :
: મહાવ્રત કહેવાય છે. એ જ પ્રકારે અન્ય સમસ્ત સ્વભાવ પ્રત્યે વિશેષ અનુરાગ તે નિશ્ચય વાત્સલ્ય
: શુભભાવનું સમજી લેવું. સ્વ દયા એ નિશ્ચય અહિંસા છે. અથવા પોતાની સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અને
' છે અને પરદયાએ વ્યવહાર અહિંસા છે. મુનિરાજને સમ્યકચારિત્ર પરિણતિ પ્રત્યે વાત્સલ્ય છે. તો તેની
આ બન્ને પ્રકારની અહિંસા હોય છે. આ પ્રકાર બધા સાથે વ્યવહાર વાત્સલ્યનો વિચાર કરીએ તો ત્યાં ;
: મૂળ ગુણોમાં લાગુ પાડી શકાય. તે પ્રમાણે વિચારવું. આચાર્ય-ઉપાધ્યાય અને સાધુ પ્રત્યેના વાત્સલ્યને ;
: મુનિરાજ આ પ્રકારે નિશ્ચયપૂર્વકના વ્યવહારનું લઈ શકાય. નિઃશંકિત અંગમાં જ્ઞાનીને તત્ત્વ સંબંધી :
પાલન કરે છે. કોઈ શંકા નથી. તે પોતાના સ્વરૂપને જેમ છે તેમ : જાણે છે. તે અંગની વ્યવહાર ભૂમિકા વિચારીએ ૦ ગાથા - ૨૦૩ તો જ્ઞાનીને જિનાગમમાં કોઈ શંકા નથી. એ પ્રમાણે
: ‘મુજને ગ્રહો’ કહી, પ્રણત થઈ, અનુગૃહિત થાય ગણી વડે, જ્ઞાનીને પોતાના આત્મા સિવાય અન્ય કોઈ : પરદ્રવ્યની વાંછા નથી. તેની સામે જ્ઞાનીને બાહ્યના : *******
રાજા : -વયરૂપકુલવિશિષ્ટ, યોગી, ગુણાઢય ને મુનિ-ઈષ્ટ જે. ૨૦૩. પ્રલોભનો એવા ન હોય કે જ્ઞાની પોતાના માર્ગથી : જે શ્રમણ છે, ગુણાઢય છે, કુળ, રૂપ તથા મૂત થાય. ઈત્યાદિ પ્રકારે વિચારી શકાય. વિશેષ : વયથી વિશિષ્ટ છે અને શ્રમણોને અતિ ઈષ્ટ છે સ્વાધ્યાય માટે સમયસાર - નિર્જરા અધિકારમાંથી " એવા ગણીને “મારો સ્વીકાર કરો” એમ કહીને વર્ણન વાંચીને વિચારવું. હવે અન્ય ત્રણ આચરણનો પ્રણત થાય છે (પ્રણામ કરે છે, અને અનુગ્રહિત વિચાર કરીએ. ૨૮મૂળગુણોને આ ત્રણ ભાગમાં : થાય છે. સમાવી લીધા છે.
જે મુનિ દીક્ષા લેવા તૈયાર થાય છે તેને પાંચ મહાવ્રત, પાંચ સમિતિ અને ત્રણ ' શ્રામપ્યાર્થી કહ્યો છે. તે કોની પાસે દીક્ષા લેવી તે ગુપ્તિની વાત ચારિત્રચારમાં લીધી છે. બાર પ્રકારના કે નક્કી કરે છે. તેની કલ્પનાના, ભાવનાના, ગુરુ તપની વાત તપચારમાં લીધી છે અને શેષને : કેવા હોય તેનું વર્ણન આચાર્યદેવ ટીકામાં કરે છે. વર્યાચારમાં લીધા છે. આ ૨૮ મૂળગુણો એ શુભ : આચાર્ય-ઉપાધ્યાય અને સાધુ એ ત્રણેયને શ્રમણ ભાવ રૂપના લેવામાં આવ્યા છે. જિનાગમમાં : પણ કહેવામાં આવે છે. અહીંઆચાર્યની વિશિષ્ટતા મહાવ્રત-સમિતિ વગેરેને નિશ્ચય વ્યવહાર એવા ' દર્શાવવામાં આવે છે. પોતે તો મુનિધર્મનું પાલન ભેદરૂપે વિચારી શકીએ છીએ. પોતે અનાદિના ભાવ : કરે છે પરંતુ સાથો સાથ અન્ય પાસે પણ એ મરણનો નાશ કરીને સમ્યગ્દર્શન પ્રગટ કરે તે સાચી : મુનિપણાનું પાલન બરોબર કરાવી શકે એવી તેમની અહિંસા છે. પર જીવોનું જીવન મરણ મારે આધીન : ક્ષમતા છે. તેથી ટીકામાં “આચરવામાં અને નથી અને પરની હિંસા થઈ શકતી નથી. એવી સાચી - અચરાવવામાં'' એવા શબ્દો વાપર્યા છે. પોતે સમજણ તે અહિંસા છે. એવી સાચી સમજણપૂર્વક : આચરણનું પાલન કરે છે અને અન્ય પાસે કરાવે બીજા જીવોને મારવાનો ભાવ ન થાય તે વ્યવહાર : છે. કયું આચરણ? “સમસ્ત વિરતિની પ્રવૃત્તિઓ ૧૨
ચરણાનુયોગસૂચક ચૂલિકા